SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૬] રાજકાટ-ચાતુર્માસ [૩૯ મનથી બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને માટે કાઈ કા અસાધ્ય નથી. મહાપુરુષના આ કથન ઉપર વિશ્વાસ રાખે। અને આગળ વધતા જાએ તે એવી શક્તિ તમે પણ પ્રાપ્ત ફરી શકશે. શીલની શક્તિથી અગ્નિ પણ શાન્ત થઈ જાય છે અને સર્પ પણ નિશ્ર્વિત્ર થઈ જાય છે. ‘ સાપ કાઈ ના સગા નહિ ' એવી કહેવત છે, પણ એ સાપનું વિષ શીલવાનને ચડી શકતું નથી. એવાં પણ ઐતિહાસિક ઉદાહરણા મળે છે કે, સાપે કરડવાને બદલે સહાયતા કરી હાય ! એવું સાંભળવામાં આવે છે કે, નૂરજહાં બેગમ મુહમ્મદ નામના સિપાઈની પુત્રી હતી. મુહમ્મદ અને તેની સ્ત્રી ભૂખ્યા મરતા હતા એટલે તેએ અફઘાનથી ભારત આવી રહ્યા હતા. મુહમ્મદની સ્ત્રી ગર્ભવતી હતી. રસ્તામાં તેણીએ એક પુત્રીને જન્મ આપ્યા. મુહમ્મદે તેની સ્ત્રીને કહ્યું કે, ‘અત્યારે આપણે આપણા ભાર જ ઉપાડી શકતા નથી તે પછી આ બાળકીનેા ભાર કેમ ઉપાડી શકીશું ? એટલા માટે આ છેાકરીને અહીં જ મૂકી દઈ એ !' મુહમ્મદની સ્ત્રીએ તે વખતે તે પતિની વાત માની, છેકરીને એક વૃક્ષની નીચે મૂકી દીધી અને પતિની સાથે આગળ ચાલવા માંડડ્યું. પણ થાઉં દૂર જતાં જ તેનું માતૃહૃદય બાળકી માટે રડી ઉઠ્યું અને તે આગળ ચાલી ન શકી. તેણીએ આ વાત મુહમ્મદને કહી અને આખરે મુહમ્મદ તેની સ્ત્રીને લઈને તે વૃક્ષની નીચે પાછા આવ્યા. ત્યાં તેમણે જોયું કે, તેમની પુત્રી ઉપર એક મેટા સપ` પેાતાની ફેણની છાયા કરીને બેઠો છે. જ્યારે કાઈ કનડગત કરે છે. ત્યારે જ સર્પ કરડે છે. જો કાઈ કનડગત કરે નહિ તે સર્પ કરડે પણ નહિ. સિંધિયાના પૂર્વજ મહાદજીને વિષે પણ એમ કહેવામાં આવે છે કે, તેએ પહેલાં પેશવાને ત્યાં જોડા સાચવવાની નેકરી કરતા હતા. એકવાર પેશવા કાઈ સભામાં ગયા હતા, ત્યારે મહાદજી તેમના જોડાને પેાતાની છાતી ઉપર મૂકી સૂઇ ગયા. જ્યારે પેશવા સભામાંથી પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે, મહાદજી ઉપર એક સપ` પેાતાના ફે— દ્વારા છાયા કરી બેઠેલેા છે. પેશવાએ વિચાર્યું કે, જેમના ઉપર સર્પે છાયા કરેલી છે, તેમની પાસે હું કેવું હલકુ કામ કરાવું છું. હું સર્પથી પણ ઊતરતા છું. આ પ્રમાણે વિચાર કરી, પેશવાએ મહાદજીને ઊઁચી પાયરીએ ચડાવવાનું શરૂ કર્યું આખરે મહાદછ ઊઁચી પાયરીએ ચડયા, તે એટલે સુધી કે તેના વંશજો આજે કરોડો રૂપિયાની જાગીર ભગવી રહ્યા છે ! અત્યારે પણ ત્યાંના સિક્કા તથા દફતરી કાગળ ઉપર સાપનું ચિત્ર રાખવામાં આવે છે. આવે છે ત્યારે કહેવાના આશય એ છે કે, જ્યારે પૂર્ણ શીલનું પાલન કરવામાં અગ્નિ પણ શાન્ત થઈ જાય છે અને સર્પ પણુ નિષિ બની જાય છે. શીલની શક્તિ અમાપ છે. જે લોકો સુદનની માફ્ક સંકટના સમયે પણ શીલના ભંગ થવા દેતા નથી પરંતુ વિષમ પરિસ્થિતિમાં પણ શીલનું રક્ષણ કરે છે જો તમારામાં શીલની શ્રદ્ધા દૃઢ હોય તેા પછી નથી પરંતુ વમાન સમયમાં લેાકેામાં સારાં કામ એટલા જ માટે થોડું ઘણું કહેવાની જરૂર રહે છે. તેમનું જ શીલ સાચું શીલ છે. એ વિષે કરવાની કાંઈ કહેવાની જરૂર રહેતી શ્રદ્દા ડગમગી ગઈ છે
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy