________________
પ૨]
*
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો
દુષ્કૃત્યોને પણ સારાં માની રહ્યા છે. હવે હું આપના શરણે આવી છું. આપ મારે અપરાધ માફ કરે અને મારે ઉદ્ધાર કરે.”
આ પ્રમાણે પશ્ચાત્તાપ કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. પાપને નષ્ટ કરવા માટે ભગવાન તે કેવલ નિમિત્તરૂપ જ છે. સાચી રીતે પાપોને નષ્ટ કરનાર તે પિતાને પશ્ચાત્તાપ જ છે.
મંગલ ગા દેવી દેવતા, મુનિગુણુ અપરંપાર;
મહાપાતકી સુધરી વ્યંતરી, પાઈ સમકિત સાર. ધન ૧૩૮ છે બન્તરીને પશ્ચાત્તાપ જેઈ દેવે કહેવા લાગ્યા કે, આ પિતાનાં પાપ માટે કેવો પશ્ચાત્તાપ કરી રહી છે. આપણે દેવ છીએ, આપણું સ્થાન આ વ્યન્તરી કરતાં ઊંચું છે, છતાં પણ જે આપણુમાં પાપ દબાએલું રહ્યું તે મહાન હાનિ થશે. એટલા માટે આપણે પણ પિતાનાં પાપને પશ્ચાત્તાપ કર જોઈએ.
ઉપરથી ભલે ગમે તેવાં સુંદર કપડાં પહેરવામાં આવ્યાં હેય પણ કપડાંની નીચે પણ બીમારી-ખરાબી હોય છે. એટલા માટે એમ સમજવું ન જોઈએ કે અમે સાધુ કે શ્રાવક છીએ એટલે નિષ્પાપ છીએ, પણ પિતાનામાં જે કાંઈ પાપ હોય તેને પ્રગટ કરી પશ્ચાત્તાપ કરવું જોઈએ. જે પાપને દબાવી રાખવામાં આવે તે પાપથી ભયંકર હાનિ થશે. જયારે નીચ અને આસુરી શક્તિવાળી વ્યન્તરી પણ પિતાનાં પાપનો આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી રહી છે તે પછી વિવેકશકિતને ધારણ કરનાર મનુષ્યોએ પિતાનાં પાપને પશ્ચાત્તાપ કેટલો કરવો જોઈએ તેનેં વિચાર કરો. તમેં તમારા વિષે વિચાર કરે કે, તમે હમેશાં વ્યાખ્યાન સાંભળો છો છતાં જો તમે પિતાનાં પાપને પશ્ચાત્તાપ ન કરો તે ક્યારે પશ્ચાત્તાપ કરશે? જે રોગને અમૃતથી પણ ન ધાયું તે પછી જ્યારે ધશે ? સાબુ મળવા છતાં પણ જે કપડાને સાફ ન કર્યો તે પછી ક્યારે સાફ કરશે? દેવો તે વ્યન્તરીને પશ્ચાત્તાપ કરતી જોઈ પિતાનાં પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, તેમ તમે પણ તમારા પાપને પશ્ચાત્તાપ કરે. તમારે પણ પાપોની આલોચના કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ.
કેટલાક લે કે, પિતાનાં પાપ પ્રકટ થઈ જશે તે દુનિયા ખરાબ કહેશે એ વિચારથી પિતાનાં પાપ છુપાવી રાખે છે. પરંતુ પાપને છુપાવી ભલે થોડા દિવસ માટે દુનિયામાં સારા કહેવાઓ પણ એમ કરવાથી તે અનંતકાળ સુધી ખરાબ બન્યા રહેશે, અને પાપને પ્રકટ કરવાથી દુનિયા તમને ભલે ગમે તે કહે પરંતુ પરમાત્મા તમને ખરાબ નહિ કહે. પાપને પ્રકટ કરવાથી આત્મા ગમે તે હોય પણ તે પવિત્ર બની જાય છે. પરમાત્માની સમક્ષ ગમે તે પાપી પિતાનાં પાપે રજુ કરી પવિત્ર બની શકે છે. એટલા જ માટે ભક્તજને કહે છે કે –
પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ન ધરે, એક લેહા પૂજામેં રાખત એક ઘર બધિક છુરે; પારસ તામે ભેદ ન રાખત કંચન કરત ખરે. પ્રભુ એક નદિયા એક નાર કહાવત મિલ નીર ભરો;
દેય મિલ એક રૂ૫ ભયે તબ સુરસુરિ નામ પરે. પ્રભુ એક તે તે લટું છે કે જે પૂજામાં રાખવામાં આવે છે, અને એક તે લેટું છે કે જે કસાઈના છાના રૂપમાં છે. જે કસાઈના છરામાં રહેલું લોઢું જે પારસને સ્પશે નહિ તે