________________
શુદી ૧૨ ]
રાજકોટ-ચાતુર્માસ
[ ૫૬૫
પડી જઈ પરમાત્માને ભૂલી જવા એ ઠીક નથી. એમ કરવાથી કામ પણ ચાલી શકતું નથી. તમે આ વિષે વિચાર કરશે તે તમને સ્પષ્ટ જણાશે કે, ચૈતન્ય ઉપર ચૈતન્યના જ ઉપકાર છે અને એટલા જ માટે પરમાત્માનું સ્મરણ કરવા માટે જ્ઞાનીજનેા કહ્યા કરે છે. માટે પુદ્દગલાને બ્યાસ છેાડા અને પરમાત્માનું સ્મરણ કરેા અને પરમાત્મા સાથે એવી પ્રીતિ ખાંધે કે જેમ લાભી માણસ રૂપિયા સાથે પ્રીતિ ખાંધે છે.
હવે અત્રે એક પ્રશ્ન ઉભા થાય છે કે, પરમાત્મા તેા અવિકારી છે અને આપણે વિકારી છીએ. એવી દશામાં આપણે વિકારી એ અવિકારી પરમાત્માની સેવા કેવી રીતે કરી શકીએ ? મેટા મેઢા આચાર્યંતે પણ આવા વિચાર આવ્યા છે અને તેમણે પણ કહ્યું છે કે :-- बुद्ध्या विनाऽपि विबुधार्चितपादपीठ ! स्तोतुं समुद्यतमतिर्विगतत्र पोऽहम् ! बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥
હે ! પ્રભા ! તું જ્યાં પદાર્પણ કરે છે તે પાદપીડની ઇન્દ્ર પણ પૂજા કરે છે તે પછી હું બુદ્ધિહીન તારી પ્રાથના કરવાને કેમ સમ` બંની શકે ! પણ તારી ભક્તિવશાત્ જાણે હું પાગલ થઈ ગયેા હાઉ” તેમ પાગલ થઈને હું તારી પ્રાર્થના કરવાને માટે ઉદ્યત થયા છું. કાઈ મને એમ કહે કે, તું બુદ્ધિહીન છે તે પછી પરમાત્માની પ્રાર્થના શા માટે કરે છે? તે। આ પ્રશ્નના જવાબમાં હું એ જ કહીશ કે, જે પ્રમાણે જલમાં પડેલા ચન્દ્રના બિંબને ખાલક પકડી શકતા નથી છતાં તેને પકડવાનેા પ્રયત્ન તા કરે જ છે અને પેાતાના પ્રયત્નમાં આનંદ માને છે, આ જ પ્રમાણે પરમાત્માના ગુણાનું, હું પૂરીરીતે વર્ણન કરી શકતા નથી છતાં પણ નિજ્જ થઈને તેમના ગુણાનું વર્ણન કરવાને યથાશક્તિ પ્રયત્ન કરું છું. હું પેાતાની મુદ્ધિને જુદી રાખીને ખાલભાવથી પરમાત્માની પ્રાર્થના કરું છું.
આ પ્રમાણે પરમાત્માની સન્મુખ પોતાની શક્તિનો વિચાર કરી પૂર્વાચાર્યાં પણ પહેલાં તે અસમજસમાં પડી ગયા હતા પણ આખરે તેઓએ જે મા પકડ્યો છે તે માને તમે પણ પકડે. આચાર્યના કહેવાના આશય એ જ છે કે, પરમાત્માની ભક્તિમાં પેાતાની પૂર્ણ શક્તિને સમર્પિત કરી દેવી. પરમાત્માની ભક્તિ કરવામાં પોતાની અક્કલ ન દોડાવવી તથા એમ પણ વિચાર ન કરવા કે મારામાં એછી બુદ્ધિ છે અથવા હું વિકારી છું. આ પ્રકારના વિચાર દૂર કરી જે પ્રમાણે આચાયૅ બાલભાવે પરમાત્માની પ્રાર્થના કરી છે. તે જ પ્રમાણે તમે પશુ પરમાત્માની પ્રાર્થના કરે અને પછી જુએ કે, તેમાં કેવા આનંદ આવે છે! આ પ્રકારની પ્રાર્થના તમે જો પંદર દિવસ જ કરી જુએ! તા તમને ઘણો જ આનંદ મળશે અને એ આનંદની અનુભૂતિ તમે પોતે જ કરી શકશેા. પરમાત્માની ભક્તિ સ્વ–પ્રમાણથી જ સિદ્ધ છે. એને માટે કાઈ ખીજા પ્રમાણની આવશ્યકતા નથી. જેમ દીપકને જોવા માટે ખીજા દીપકની આવશ્યકતા રહેતી નથી કારણ કે તે દીપક તે સ્વ– પ્રમાથી જ સિદ્ધ છે. એટલા માટે બુદ્ધિને શાન્ત કરી અને પ્રમાદને ત્યાગ કરી, પરમાત્માની ભક્તિમાં તલ્લીન થા અને પછી જુઓ કે તેમાં કેવા આનંદ આવે છે !
ભક્તિના માર્ગો ઉપર દરેક વ્યક્તિ ચાલી શકે છે. એ માર્ગે જવામાં ખાલક કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, સ્ત્રી કે પુરુષ વગેરેમાંથી કાઈ ને પ્રતિબંધ નથી. જે કોઈ ચાહે તે ભક્તિના માર્ગે જઈ શકે છે અને પેાતાનું કલ્યાણુ સાધી શકે છે.