________________
વદ ૩ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૭
કહેવાનો આશય એ છે કે જે ક્રોધના પ્રસંગે પણ પ્રશાન્ત રહી શકે છે અને ક્રોધી પુરુષને પણ જે પ્રેમવર્ષોથી નવરાવે છે એવા સમચિત્તવાળા જ મહાન પુરુષ હોય છે. મહાન પુરુષો જડને કઈ દિવસ વશ થતા નથી. તેઓ તો એ જ વિચારે છે કે – " जीव नवि पुग्गली नैव पुग्गल कदा पुग्गलाधार नहीं तास रंगी । पर तणो ईश नहीं अपर प ऐश्वर्यता वस्तुधर्मे कदा म परसंगी ॥"
–શ્રી દેવચંદજી ચાવીશી. જેમની પરમાત્માની સાથે લગની લાગી છે તેઓ એમ જ વિચારે છે કે, હું પુદ્ગલ નથી અને જ્યારે હું પુદ્ગલનો નથી, અરે ! હું પુદગલનો માલીક પણ રહેવા ચાહતે નથી તે પછી તેને ગુલામ થઈને કેમ રહી શકું?
આજે લોકોને જે દુઃખ છે તે પુગલનું જ છે. લોકો પુદગલના ગુલામ બની રહ્યા છે પણ જો તેઓ થોડું પૈર્ય ધારણ કરે છે, પુદ્ગલ ઊલટા તેમના ગુલામ બની જાય; પણ લોકો તો ધૈર્યને ગુમાવી પુદગલના ગુલામ બની અને દુઃખના ભાગી બની રહ્યા છે. આ દુખ તેમના પિતાના અજ્ઞાનનું જ પરિણામ છે. કહેવત પણ છે કે – કહે એક સખી સયાની સુનરી સુબુદ્ધિ રાની તેરે પતિ દુઃખી
લગ્યે ઔર યાર હૈ મહા અપરાધી છહૈ માહિં એકનર સોઈ દુઃખ દેત લાલ
દીસે નાના પર હૈ કહે આલી સુમતી કહા દેષ પુદ્ગલકે આપની હો ભૂલ લાલ
હોતા આપા બાર હૈ ! બેટો નાનો આપકે શરાફ કહી લાગે વીર કહુકે ન દેષ મેરે
ભેંદુ ભરતાર હૈ
–શ્રી સમયસાર નાટક. આ પ્રમાણે બધે દોષ આત્માનો પિતાનો છે. એમાં પુદગલને શે દોષ છે ? એટલા માટે પુદગલોની મમતા છોડે. પુદગલો માટે હાયય કરવાથી કાંઈ વળવાનું નથી. સુદર્શનચરિત્ર
પુગલની મમતા છેડી જે મહાત્માઓ આગળ વધ્યા છે તેમને નમસ્કાર કરવાથી પિતાને આત્મા પવિત્ર થાય છે અને આગળ વધે છે. સુદર્શને પુદગલની મમતા છોડી હતી અને તેથી જ તેની કથા કહેવામાં આવે છે –
ચંપા પુરી નગરી અતિ સુંદર, દધિવાહન તિહાં રાયા
પટરાની અભિયા અતિ પ્યારી, ૫ કલા શોભાય છે ધન ૨ સુદર્શનને કેવળ મેં જ નહિ પણ તમે બધાએ ધન્યવાદ આપે છે; પણ શા માટે તેમને ધન્યવાદ આપ્યો છે એ વિષે વિચાર કરે. જે તે મોટે શેઠ હો તો, તે તેના ઘરને હતે. તેની શેઠાઈથી આપણને શું મળ્યું? પણ આપણે એ માટે શેઠ હતો એટલા