SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા તમે લાકા પણ સુદર્શનની દયા અને નમ્રતાને અપનાવી મહાજન અનેા, કાયર નહિ. મહાજનના માર્ગે ચાલવા માટે અમને સાધુએ માટે એમ કહેવામાં આવ્યુ છે કેઃ— महाजनो येन गतः स पन्थाः આ પ્રમાણે મહાજનેાના માર્ગે ચાલવાનું અમને પણ કહેવા આવ્યુ છે. એટલા માટે કાયરતાના ત્યાગ કરી નમ્રતા અને દયાને ધારણ કરો તા તેમાં કલ્યાણ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર પ્રાથના ધન-ધર્મ જનક ‘સિદ્દારથ', ધન ‘ત્રિશલા' દે માત રે પ્રાણી; જ્યાં સુત જાયા ને ગાદ ખિલાયા, બદ્ધમાન' વિખ્યાત રે પ્રાણી. શ્રી મહાવીર તમે વરનાણી. ॥ ૧ ॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ માર્ગ તેમની પ્રાર્થના કરવી એ છે. આ માર્ગ સરલ છે અને બધા મનુષ્યાને માટે ગ્રાહ્ય પણ છે છતાં લેકે આ રાજમાને છેાડી ઊલટે માર્ગે જાય છે. લેાકાતે ઉન્માર્ગે જતાં અટકાવી સન્માર્ગ ઉપર લાવવા માટે જ જ્ઞાનીજના ઉપદેશ આપ્યા કરે છે. વાસ્તવમાં ભગવાન મહાવીરની પ્રાર્થના એ આત્માની જ પ્રાર્થના છે પણ લાકા આત્માતે જ ભૂલી ખેઠા છે! આત્માને જાણવા છતાં પણ તેને ભૂલી રહ્યા છે. એટલા માટે લોકાએ સાવધાન થઈ ‘ હૈ ! આત્મા ! તને આ મનુષ્યજન્મ મળ્યો છે. તે તારે શું કરવું જોઈ એ ' એના વિચાર કરવા જોઈ એ. કુંભાર અનેક પ્રકારનાં વાસણા બનાવે છે. જે વાસણાની કારીગરી જોઈ તમે લેાકા પ્રસન્ન થાઓ છે. ચિત્રકાર સુંદર ચિત્રા બનાવે છે અને એ જ પ્રમાણે ખીજા કારીગરા ખીજી વસ્તુઓ બનાવે છે. કડિયા મહેલ બનાવે છે અને મહેલમાં કરેલી પેાતાની કારીગરી બતાવી તે ખુશ થાય છે અને કહે છે કે, ‘આ મહેલ મે' બનાવ્યા છે.' પણ તે એ જોતેા નથી કે, વાસ્તવમાં એ મહેલના બનાવનાર કોણ છે? કલા જોઈ ને તે ખુશ થાય છે પણ તેને સાચા કલાકાર કાણુ છે, તે કેવા છે! એ જોતાં નથી. જો એ વિષે ઊંડા વિચાર કરવામાં આવે તેા આત્માને પત્તો લાગે પણ લેાકેા ઉપરની વાતા તે જુએ છે પણ તે મહેલને બનાવનાર કાણુ કલાકાર છે એ ભૂલી જાય છે. લેાકેા ઉપરની કારીગરી જોઈ ને કારીગરની તા પ્રશસા કરવા લાગે છે પરંતુ આ શરીર કેવું છે અને તેમાં કેવી કારીગરી કરવામાં આવી છે તે જોતા નથી. આ શરીર જેવું અનેલ છે તેવું શરીર કાઈ છે ? આંખ, દાંત વગેરેના ડૉક્ટરી તેા જુદા જુદા છે પણ શું એવા કેાઈ ડૉક્ટર સારી આંખ કે એક સાચા દાંત બનાવી શકે? ભલે ડૉકટરા કૃત્રિમ આંખ કે બનાવી શકે છે જે એક કૃત્રિમ દાંત
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy