SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ત ક કાક.દ. - - - - - - - = = + + +-r' - - - - - ૪૮૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા રીતે સાધી શકે? પણ એ કાયર લેકેને પતિત થતાં જોઈ મારે તેમની પાસેથી એવી શિક્ષા લેવી જોઈએ કે, એક અનાથતા તે એ છે કે જે અનાથતામાંથી નીકળી હું સાધુ થયો છું અને બીજી અનાથતા એ છે કે, જે અનાથતા સાધુતાથી પતિત થયા બાદ આવે છે. પ્રાર્થનામાં પણ કહ્યું છે કે:-- આદર્યા પિન ન આરાધિયા તેહથી રુલિયે હું અનંત સંસારમાં. હે! પ્રભો ! મેં અનેકવાર વ્રત-નિયમને સ્વીકાર કર્યો પણ તેનું પાલન ન કર્યું હોય એવું તે ઘણીવાર બન્યું છે. વ્રત-નિયમો વગેરેનું પાલન ન કરવું અને કેવળ વેશ ધારણ કરે એ કેના જેવું હોય છે. એને માટે આનાથી મુનિ કહે છે કે – पोल्ले व मुट्ठी जह से असारे, अयन्तिए 'कूडकहावणे वा। શાળી વેરષ્ટિથviાણે, અમાથા દોરડુ બાળ | કર || | હે ! રાજન ! સાધુતા-અસાધુતા તથા સનાથ-અનાથને ભેદ હું તને સમજાવું છું. અનાથતાનું ભાન થયા બાદ સનાતાનું જ્ઞાન થવું સરલ છે. જેમકે બેટા રત્નને ઓળખ્યા બાદ સાચા રત્નની પરીક્ષા કરવી સરલ છે તે જ પ્રમાણે અનાથતાનું ભાન થયા બાદ સનાથતાનું જ્ઞાન થવું સરલ છે. કેઈ માણસ ખાલી મુદી બંધ કરીને કોઈને બતાવે તે જેનાર તે એમ જ સમજશે કે એ મુઠ્ઠીમાં જરૂર કાંઈક હશે. પણ જેણે મુદી ખાલી બંધ કરી છે તે તે સારી રીતે જાણે છે કે, મારી મુઠ્ઠી ખાલી જ છે. આમ જાણવા છતાં પણ "તે બીજાને ઠગવા માટે જાણી જોઈને ખાલી મુઠ્ઠી બંધ કરે છે. તે સારી રીતે જાણે છે કે, - બીજે માણસ શું જાણશે કે આ ખાલી મુઠ્ઠીમાં કાંઈ નથી! પણ તે ખાલી મુઠ્ઠી બંધ કરનારે એમ વિચારવું જોઈએ કે, હું ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજા લોકોને ઠગી રહ્યો છું એ મારી નિર્બળતા છે. - હે ! રાજન ! જે પ્રમાણે ખોલી બુદી બંધ કરી બીજાને ઠગવા એ જેમ ઢોંગી માણસનું કામ છે તે જ પ્રમાણે બત-નિયમો વગેરેનું પાલન ન કરવું અને ઉપરથી સાધુવેશ પહેરી પિતાને સાધુ તરીકે બતાવવું એ પણ ઢેગીનું કામ છે. સાચો માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને કોઈને #શે નહિ પણ તે તે સ્પષ્ટ એમ જ બતાવશે કે મારી મદ્રીમાં કાંઈ નથી. આ જ પ્રમાણે જે સાધુતાનું પાલન ન કરી શકે છતાં જે તે ઢોંગી નહિ હોય તે તે સ્પષ્ટ કહી દેશે કે, મારાથી સાધુતાનું પાલન થઈ શકતું નથી. તે ખાલી મુઠ્ઠી બંધ કરી લેકને ઠગવાને ટૅગ કદાપિ કરતો નથી. અત્રે એક પ્રશ્ન થાય છે કે, સાધુતાનું પાલન ન થવા છતાં પણ ખાલી મુઠ્ઠી બંધ રાખવી સારું છે કે મુદીને ખોલી દેવી સારું છે. અર્થાત સાધુતાને બહારને દેખાવે રાખે સારું છે કે, ઉપર-બહારનો દેખાવ ન રાખે એ સારું છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, કઈ કુવાને ઢાંકી રાખ અને લકે એ કુવે છે એ ન જાણવાને કારણે તેમાં પડી જાય એમ થવા દેવું એ ખરાબ છે. એમ કરવાની અપેક્ષાએ તે કુવાને ખુલ્લો રાખવો એ સારું છે. મએમ કરવાથી કેઈ બ્રમને કારણે કુવામાં પડી જશે નહિ. આ જ પ્રમાણે સાધુતાનું પાલન તું ન હોય તે સ્પષ્ટ કહી દેવું પણ ઢોંગ ન કર. ભગવાને કહ્યું છે કે, લેકે અસાધુની પૂજા કરે અને તેને સાધુ માને તે વિષમકલ છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy