________________
નિગ્રન્થ–પ્રવચન
विसं तु पीयं जह कालकूड, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओवषन्नो, हणाइ वेयाल इवाविवन्नो ॥
૩. ૨૦-૪૪ જીવન હણે જે વિષ તાલપૂટ, શસ હણે જે અવિધિસહીત ધર્મ હણે છે વિષયેથી યુક્ત,
યથા હણાયે ભૂતસંપ્રવિણ. અર્થાતુ –હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું–તળપૂટ ઝેર ખાવાથી, અવળું શસ્ત્ર પકડવાથી અને અવિધિથી ભૂતને મંત્ર જાપ કરવાથી જેમ તે માલીકને મારી નાખે છેતે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તે તે ધર્મ પણ તેવા (અધમ)ને મારી નાખે છે. (હલકી ગતિમાં લઈ જાય છે.) વસ્તુત: ધર્મમાં કદિ અધર્મ ન હોય અને હોય તે તે ધમ ન ગણાય.
નૈધ આ પુસ્તકના પ્રકાશન અર્થે રાજકોટનિવાસી શ્રી ચુનીલાલ નાગજી વોરાએ
રૂા. ૧૦૦૧)ની આર્થિક સહાયતા આપી છે.
===
=