SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વઢી ૧૦] રાજકાટ-ચાતુર્માસ [ ૩૩૭ લાગ્યા. બધાં કુટુમ્બીજને મારી પાસે ાડી આવ્યા અને પેાતાના હ` પ્રકટ કરવા કુટુમ્બીજને બહુ જ પ્રસન્ન હતા. મે' તેમને કહ્યું કે, · કાલસુધી તેા હું રાગી હતા પણ આજે મારા તે રાગ તથા તે દુ:ખ કેવી રીતે ચાલ્યાં ગયાં ?” મારું આ કથન સાંભળી મારા કુટુંબીજનો મને કહેવા લાગ્યા કે, હવે એ દુ:ખને યાદ ન કરા, તે દુઃખનાં દિવસેા ગયાં, હવે તે આનંદનાં દિવસે આવ્યાં છે માટે આનદ કરા! kr ‘હે રાજન્! મેં મારા કુટુંબીજને કહ્યું કે, તમે લેાકેાએ મારા માટે આટલા બધા કષ્ટો સહન કર્યો તે માટે હું તમારા બધાના ઉપકાર માનું છું, પરંતુ હું તમને બધાને પૂછું છું કે, ‘તમે લેાકાએ મારા માટે જે કા સહ્યાં તેથી શું તે દ્વારા મારું દુઃખ દૂર થયું છે?” સીધા સાદા હતા. તે લેાકાએ . તે લેાકેા આજના લેાકેાના જેવા કુટીલ ન હતા, પણ ઉત્તરમાં એમ જ કહ્યું કે, ‘અમારા પ્રયત્નથી દુઃખ દૂર નથી થયું. 'વૈદ્યા તથા યાંત્રિકમાંત્રિકાએ પણ કહ્યું કે, · અમારી દવાદારુથી જ તમે રેાગમુક્ત થયા એમ અમે નિશ્ચયપૂર્વક કહી શકતા નથી પણ એટલું તેા કહીએ છીએ કે દવામાં પણ શક્તિ છે. ' અનાથી મુનિ કહે છે કે, હે રાજન! મે તે લોકેાને કહ્યું કે, તમારી એ નમ્રતા છે, તમે ‘અમારા પ્રયત્નથી તમારા રાગ ચાલ્યા ગયા ' એવું અભિમાન કરતા નથી. આ તમારી મહત્તા છે, અને વાસ્તવમાં મારા રાગ ખીજા કોઇ કારણે ગયા નથી પણ એક મહાશક્તિની આરાધનાથી જ મારા રોગ નાશ પામ્યા છે. મારું આ કથન સાંભળી, બધા માણસા કહેવા લાગ્યા કે, એ મહાશક્તિ કઇ છે ! અમને પણ એ મહાશક્તિના દર્શન કરાવા તે। અમે પણ તેમની પૂજા કરીએ ! હે રાજન ! મેં એ લેાકેાના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, ‘એ મહાશક્તિ ખીજે ક્યાંય નથી રહેતી, પણ હૃદયમાં જ રહે છે. આહ્વાહન કરવાથી તે શક્તિનો વિકાસ થાય છે અને પ્રમાદ કરવાથી તે શક્તિને હ્રાસ થાય છે. ' મારું આ કથન સાંભળી, લોકો કુઇ છે એ તો અમને જણાવે !' . કહેવા લાગ્યા કે, ‘એ તેા ઠીક છે પણ એ શક્તિ “ એ મહાશક્તિ કઈ છે તે તમને જરૂર જણાવીશ પણ પહેલાં હું તમને પૂછું છું કે, જે મહાશક્તિની કૃપાથી મારા રાગ દૂર થયા છે તે મહાશક્તિની મારે આરાધના કરવી જોઇએ કે નહિ ? હું એ મહાશક્તિની આરાધના કરુ તા તમે મારા વિઘ્નબાધા તેા ઉભી નહિ કરેને ?” કામાં 6 હે રાજન ! મારા આ પ્રશ્નના ઉત્તરમાં કુટુંબીજનાએ કહ્યું કે, એ મહાશક્તિની આરાધના અવશ્ય કરવી જોઇએ. અમે લેાકેા પ્રતિજ્ઞાપૂર્વક કહીએ છીએ કે, અમે તમારી મહાશક્તિની આરાધનામાં વિઘ્નબાધા ઉભી નહિ કરીએ !' લોકોની પ્રતિજ્ઞા સાંભળી હું તેમને કહેવા લાગ્યા કે, મારા રંગ સત્સંકલ્પની મહાશક્તિદ્વારા દૂર થયા છે. મેં સયમ લેવાના સંકલ્પ કર્યો છે અને એ સંયમની શક્તિ દ્વારા જ મારા રાગ નાશ પામ્યા છે. મે એવા સંકલ્પ કર્યો છે કે, રાગના નાશ થયે હું ૪૩
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy