SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વી ૫] રાજકાટ-ચાતુર્માસ [ ૩૦૫ માનેા કે, કોઈ પુત્ર, પેાતાના પિતાને ગાળેા આપી રહ્યો છે ! તે દેવ, ગુરુ, માતા-પિતા, ભાઈ-બહેનને અપશબ્દ કહી રહ્યો છે. તે વખતે એક ત્રીજો માણસ ત્યાંથી નીકળ્યેા. તે પેલા છેાકરાને કહેવા લાગ્યા કે, માતા-પિતાને શું ગાળા ભાંડવી એ સારું કહેવાય ? ’ તું તારા વિડલાને ગાળેા આપી તેમનું અપમાન કરે છે, ત્યાં છોકરાના પિતા પણ ઉભેલા હતા. તે સમજદાર હતા. તેમણે ત્રીજા માણસને કહ્યું કે, “ ભાઈ! એને શા માટે વતાવા છે? એને જે કાંઇ કહેવું હેાય તે ભલે પેટ ભરીને કહે! તે જે મને ગાળેા આપી રહ્યો છે તે મારા શરીરને આપી રહ્યો છે કે મારા આત્માને? જો મારા શરીરને તે ગાળેા આપી રહ્યો છે તેા મારે ખરાબ માનવાની કાંઈ જરૂર નથી કારણ કે મર્યાં બાદ તે તે આ શરીરને પણ બાળી મૂકશે તે। ત્યારે શું તમે તેને ઠપકો આપશે ? નહિ તે તે ગાળેા આપે છે તેા શા માટે તેને વતાવવા? મને આત્માને સાવધાન રાખવા માટે કેમ કાંઈ કહેતા નથી ?' જો પિતાના આ વચનેાની પુત્ર ઉપર અસર પડશે કે વિચારશે કે, હું માતા પિતાને ગાળેા આપું છું એ સારું અહીં જ રહી જશે પણ મારો આત્મા તે દુષ્કર્મીનું ફળ ગાળા આપવી ન જોઇએ.’ નહિ? જરૂર પડશે. પુત્ર પણ કરતા નથી. આ શરીર તેા ભેગવશે. માટે મારે કાને કહેવાના આશય એ છે કે, વચનનાં બાણુ સહેવાં બહુ જ મુશ્કેલ છે. કાઈ નાનીજતા જ વચનનાં ખાણે! સહી શકે છે. અભયાનાં વયા પણ બહુ કઠોર હતાં પણ સુદન એ બધાં વચનખાણાને જ્ઞાનની તલવારદ્વારા તાડતા જતા હતા. તમે પણ વિચાર કરી કે, હું બીજાઓને ગાળેા ભાંડું છું પણ શરીરને તેા ગાળા લાગતી નથી; અને જો હું તેના આત્માને ગાળેા ભાંડું છું તે તેને અને મારે। આત્મા સમાન જ છે એટલા માટે તેના આત્માને ગાળેા આપી હું જે વેર બાંધું છું તે વૈર મારા માટે બહુ જ કષ્ટદાયક નીવડશે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— ઘેરાજીવપાળ મહામચાળો' અર્થાત્—“વૈરાનુબંધ એ ખરેખર મહા ભયદાયક છે. એટલા માટે હું કાઇને ગાળેા આપી વૈર બાંધીશ નહિ.' અભયા રાણી સુદર્શનને મવેદક વચનબાણા મારવા લાગી પણ સુદન તા પેાતાના વિચારમાં દૃઢ રહી ધર્મ ધ્યાનમાં માન જ એસી રહ્યું. સુદર્શનને માન એસી રહેલા જોઈ અભયા પગ પછાડતી અને આંખેા લાલચેાળ કરી કહેવા લાગી કે, આ તેા જડભરત જેવા લાગે છે! ખેલતા કેમ નથી? જીવતા છે. કે મરી ગયા છે ? લોકા જડનું કાંઈ ખરાબ કરવા ચાહતા નથી પરંતુ ચૈતન્યને જ બગાડવા ચાહે છે. અભયાની ખરાબ મનેવૃત્તિ અને સુદર્શનની દૃઢ ધમભાવના જોઈ તમે પણ ધમભાવનામાં દ્રઢ રહે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. ૩૯
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy