________________
(૩૨) વિસ્ફોટક કુષ્ટાદિક સંકટ, રોગ અસાધ્ય મિટે દેહર૧ | વિષ પ્યાલા અમૃત હે પ્રગમે, જો વિશ્વાસ જિનેંદ્ર કરે છે પ્રણમું૦૬ છે માત “જ્યા” “વસુ' નુપકે નંદા, તત્ત્વ જયારથ બુધ પ્રેરે ! બે કર જોડ “વિનયચન્દ' વિનવે, વેગ મિટાવો મુઝ ભવ ફે; ૧ પ્રણમું ૦૭ |
૧૩–શ્રી વિમલનાથ સ્તવન
[અહે શિષપુર નગર સેહામણએ દેશી] વિમલ જિણેસર સેવિએ, થારી બુદ્ધિ નિર્મલ હો જાય રે, જીવા! વિષય-વિકાર વિસારને, તૂ મેહની કર્મ અંપાયરે; કે
છવા ! -વિમલ જિણેસર સેવિએ. એ છવાઇ ૧ ! સૂક્ષ્મ સાધારણપણે, પ્રત્યેકપ વનસ્પતિ માંય રે ! છવા! છેદન ભેદન તેં સહ્યા, મર-મર ઉપજ્યો તિણ કાયરે; છે છવાઇ ૨ | કાલ અનંત તિહાં ગયો, તેના દુઃખ આગમથી સંભાલ રે, ! છવા ! પૃથ્વી અપ તેઉ વાયમેં, રહ્યો અસંખ્યાસંખ્ય કાલ રે. જીવાવ ૩ છે એકેન્દ્રીસું બેઈન્દ્રી થયો, પુન્યાઇ અનંતી વૃદ્ધ રે, ! છવા ! સંન્ની પંચેંદ્રી લગે પુન્ય બંધ્યાં, અનન્તાનન્ત પ્રસિદ્ધ રે.છવાઇ ૪ દેવ નરક તિર્યંચ મેં, અથવા માનવ ભવ નીચ રે; છવા! દીનપણે દુઃખ ભોગવ્યાં, ઈણ પર ચાર ગતિ બિચ રે; છે છવાઇ ૫ અબકે ઉત્તમ કુલ મિલ્યો, ભેટ્યા ઉત્તમ ગુરુ સાધ રે; જવા ! સુણ જીન બચન સનેહસું, તું સમક્તિ વૃત્ત શુદ્ધ આરાધ રે. . જીવા૬ પૃથિવીપતિ “કૃતભાનુ” કે “ સામા” રાણી કે કુમાર રે, છવા! “વિનયચન્દ કહે તે પ્રભૂ, સિરસેહેર હિયડારોહારરે; છવાઇ ૭ |
૧૪-શ્રી અનન્તનાથ સ્તવન
[વેગા પધારે રે મહેલથી—એ દેશી ] અનંત જિનેસર નિત નમે, અદ્ભૂત તિ અલેખ, ના કહીયે ન દેખીયે, જાકે રૂપ ન રેખ; છે અનંત ૧ છે સૂક્ષ્મથી સૂક્ષમ પ્રભુ ચિદાનન્દ ચિરૂપ ! પવન શબ્દ આકાશથી સૂક્ષમ જ્ઞાન સ્વરૂપ; ( અનંત. ૨ ! સકલ પદારથ ચિંતવું, જે જે સૂક્ષમ હોય, .. તિણથી તૂ સૂક્ષમ મહા, તે સમ અવર ન કોય; અનંત ૩ છે
કવિ પંડિત કહી કહી થકે આગમ અર્થ વિચાર, | - તે પણ તુમ અનુભવ તિ, ન સકે રસના ઉચાર; એ અનંત. ૪ છે ૧-દેહને. ૨–તારી. ૩–૪–૫-વસ્પતિની ત્રણ જાત, ૬-તે શરીરમાં. –વૃદ્ધિ, ૮–સંજ્ઞી–મનવાળા. ૯-મોતીની કલગી, ૧૦-હદયને,