SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાને સગ્રહ [ શ્રાવણ ભ્રમમાં શા માટે પાડે છે ? અને દુનિયાને ઊલટે માર્ગે શા માટે દારી જામે છે ? કમઠ ચેાગીએ જવાબ આપ્યા કૈ, અમે ભૂત-ભવિષ્યની બધી વાત જાણીએ છીએ એટલા માટે અમને કહેવાની કાંઈ જરૂર નથી. તમે તમારુ કામ કરેા-! ભગવાને ફરી યાગીને પૂછ્યું કે, જો તમે છે અને તમે ત્રિકાલદર્શી છે તેા તમે જે આ છે તે બતાવા ! ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાણા લાકડાને ખાળી રહ્યા છે તે લાકડામાં શું કમઠે જવાબ આપ્યા કે, અગ્નિ દેવતા છે. ખીજાં શું છે ? ભગવાને કહ્યું કે, એની અંદર શું છે ! કમરે જવાબ આપ્યા કે, કાંઈ પણ નથી. ભગવાને પેાતાના નાકરને કહ્યું કે, એ લાકડાને ફાડા. લાકડાને ફાડયું તે એમાંથી એક નાગ નીકળ્યા. તે નાગ અગ્નિમાં બળી રહ્યા હતા. લોકા તા સાપને મનુષ્યને શત્રુ માને છે અને તેના પ્રતિ દ્વેષ રાખે છે, પશુ તે મનુષ્યને શત્રુ નથી, તે પણ કોઈ કોઈ વાર મનુષ્યને સહાયતા કરે છે. એનાં અનેક ઐતિહાસિક ઉદાહરણા પણ મળે છે. ભગવાને તે નાગની સાથે પણ પ્રેમ કર્યો અને તેને નવકાર મંત્ર સંભળાવી તેની સાથે એવા પ્રેમ કર્યો કે તે અગ્નિથી થનારી વેદના પણું ભૂલી ગયા, અને તે નાગ મરીને ધરણેન્દ્ર નામના દેવ થયેા. આ દશ્ય જોઇ લોકો કમઠના અવર્ણવાદ કરતાં કહેવા લાગ્યા કે, આ ત્રિકાલદર્શી હતા તેા પછી તે લાકડામાં ખળતા સાપને કેમ જોઈ ન શક્યા ! સ'સારા એવા રિવાજ જ છે કે, જ્યાંસુધી કોઇ પેાલ જાણવામાં આવતી નથી ત્યાંસુધી તે। ચમત્કારાના નામે ચલાવવામાં આવેલી પેાલના ભ્રમમાં લોકો ફસાઇ જાય છે પણ પાલ છતી થયા બાદ કોઇ તેની જાળમાં ક્રૂસાતું નથી. ચાલાકી જ્યાંસુધી ખુલ્લી થતી નથી ત્યાંસુધી જ ચાલાકી ચાલે છે. લોકાને પેાતાના અવર્ણવાદ ખેાલતાં જોઈ કમઠ વિચારવા લાગ્યા કે મારી ચાલાકી અહીં ચાલશે નહિ. આ રાજકુમારે મારી બધી પેાલ ખુલ્લી કરી નાંખી છે અને મારું અપમાન કર્યું છે. એ કારણે તેને રાજકુમાર ઉપર બહુ ક્રેાધ આવ્યે અને ક્રોધાવેશમાં તેણે એવું નિદાન કર્યું કે, મારી અજ્ઞાનક્રિયાના ફલસ્વરૂપ હું આ રાજકુમારને માટે દુઃખદાયક બનું. દીક્ષા લીધા બાદ ભગવાન પાર્શ્વનાથે જ્યારે કાયાસ કર્યાં ત્યારે યેાગીએ તેમની ઉપર મૂસળધાર વરસાદ વરસાવ્યેા, પણ ભગવાન તે ચિત્તે બેસી રહ્યા, અને મનમાં વિચારવા લાગ્યા કે, આ મારા આત્માને રહ્યા છે, મને કોઇ પ્રકારની હાનિ પહાંચાડતા નથી. અસુર બનેલા તે ધ્યાનમાં જ ઉપશાન્ત કરી દૃઢ પરચે ભગવાન પાર્શ્વનાથનું સ્મરણ તો તમે પણ કરતા હશે। પણ શા માટે ! “ પૂરે પારસનાથ ! એ કહેવત પ્રમાણે તા ભગવાન પાર્શ્વનાથનું સ્મરણ કરતા નથી તે ! જો તમે સ્વાને માટે ભગવાન પાર્શ્વનાથને ભજતા ા તા તમે ભગવાન પાર્શ્વનાથને જાણી
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy