________________
( ૧૮ )
લક્ષ્યને પકડ!. અનાથી મુનિ. લક્ષ્યને ભૂલે નિહ તે સનાથ બની શકે છે. સનાથના સેવક અનેા. જૈનદર્શનની મૌલિકતા. ગુરુનું લક્ષણ-પાંચ મહાત્રાનું પાલન. લક્ષણનાં ત્રણ દોષો. પાંચ મહાવ્રતાને સ્વીકાર કરે તે ગુરુ કે પાંચ મહાવ્રતાનું પાલન કરે તે ગુરુ ? આ પ્રશ્નને સ્પષ્ટ જવાબ. શિષ્યસ્ફટિકાના અપરાધ. બ્રહ્મચય મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમા કાટનું રક્ષણ. જિતાચારની મર્યાદા. મમત્વભાવને ત્યાગ કરેા. સુદન. સત્યને વિજય. સુદર્શોનના જયજયકાર. રાજાની નમ્રતા. ઉત્કૃષ્ટ ભાવનાના પ્રતાપ. આત્માની એકતા. આત્મશેાધન. વીતરાગના શાસ્ત્રની તટસ્થતા. સત્યવક્તા અને સત્ય વાતને સાંભળનાર દુ`ભ. વ્રતપાલનમાં દૃઢતા 21271. (888-840)
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર
પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. આત્માની શુદ્ધ ભાવના—પ્રાર્થના. ભાવ્ય અને ભાવના. ભાવ્યના બે પ્રકાર. ભગવાનની સાથે એકતાનતા સાધા. અનાથી મુનિ. મુનિના બે માર્ગોસુમતિ અને ગુપ્તિ. સમિતિના પાંચ પ્રકાર અને તેનું સ્વરૂપ. ઇર્યાસમિતિ એ સાધુતાનું ચિન્હ. ભાષાના વિવેક, રસમૃદ્ધિને ત્યાગ. સુખશીલ ન બનેા. સુદર્શન ચિરત્ર. સદ્ભાવનાને આદર. આત્માનું ઉત્થાન કરે. શ્વરની શક્તિ. ગૃહવાસનેા ત્યાગ અને ધર્મની સેવા. દીક્ષાનું મહત્ત્વ. ( ૪૫૭–૪૬૫ )
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૩ શનિવાર
પ્રાર્થના. શાન્તિનાથ ભગવાન, શાન્તિની ઇચ્છા. ભક્તિરૂપી શાન્તિ. કર્માવરણાને દૂર કરા. આત્મશાન્તિ. અનાથી મુનિ. સાધુતાને નિંદા નહિ. સાધુતા--ભગવાન અન્તની યુનિવર્સિટી. વ્યવહારદ્વારા નિશ્ચયમાં જવું. વીરને મા દ્રવ્ય અને ભાવ ઈય્યસમિતિની રક્ષા. આરાધક અને વિરાધક. મહાવ્રતાનું શુદ્ધ રીતે પાલન. શહેરી જીવન અને ગ્રામ્યજીવન. ઉપવાસની મહિમા. તપ–નિયમનું પાલન. સાધુતાના સદુપયોગ. સુદર્શન. મહાપુરુષના સમાગમ. અતિથિના આદર. સત્કાર. ગૃહિણીનું ધરમાં સ્થાન. મનેારમાની અતિથિસેવા. ( વિનંતીપત્ર, વિનંતીના ઉત્તર. ) (૪૬૫–૪૭૪)
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૫ સેામવાર
પ્રાર્થના. અરહનાથ ભગવાન. પ્રાર્થનાની યાગ્યતા, સત્યાચરણ, ધર્મ પરિવર્ત્તન વિષે હરીલાલ ગાંધીનું દૃષ્ટાંત. અનાથી સુનિ. સંયમનું મૂલ્ય. કેશાંચનના ઉદ્દેશ. કેશાંચનથી થતા ફાયદા. કેશલુંચનમાં અહિંસાની રક્ષા. તપઃસાધના. ચારિત્ર વિના વેશધારણ કરવો એ કેવળ ઢાંગ છે. દ્રવ્ય અને ભાવથી સાધુતાનું પાલન. સુદર્શન. સાચી શ્રાવિકાનાં લક્ષણા. મૂળવત ગુણવ્રત અને શિક્ષાવ્રત. મનેારમાના વિવેક. શ્રાવકનું ઘર કેવું હાય ! સ્વર્ગની ભૂમિ સારી કે રાજકાટની ભૂમિ ? ભાવનાની શક્તિ. તલવાર વૈર બાંધે છે, ભાવના વૈર કાપે છે. અપકારીને પણ ઉપકાર. (૪૭૪–૪૮૧)
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ ખીજા ભાદરવા વદી ૮ ગુરુવાર
પ્રાર્થના. મુનિસુવ્રતનાથ ભગવાન, દીનદયાળુ દેવાધિદેવ. પરમાત્માની સિદ્ધિ. ભગવાનની અમૃતવાણી. વીર અને કાયર. પાપને દબાવેા હિ પણ પ્રગટ કરે।. આત્માની સિદ્ધિદ્વારા પરમાત્માની સિદ્ધિ. અનાથી મુનિ. સાધુતા--અસાધુતાને વિવેક. લૌકિક દૃષ્ટાંતો. અસાધુને સાધુ માનવામાં આવે એ વિષમકાળ. અધર્મને કારણે ધર્માની નિંદા કરી નહિ એ વિષે રીંછ તે માણસનું દૃષ્ટાંત. ધર્મની વ્યાખ્યા. ધર્મ એ ઢોંગ નથી. મુદ્દÔન. ધર્મ પાલનદ્વારા