________________
(૧૭)
*
વધારે કાયરપણું છે. સાધુતા ખરાબ નથી જ એ વિષે સૈનિકનું ઉદાહર ણુ, મહાવ્રતને સ્પષ્ટા . મહાવ્રત અને અણુવ્રતની તરતમતા. ‘ મહા ’ અને ‘ અણુ ' વિષે વજીરના પુત્રની ગુણપરીક્ષા. ગૃહસ્થ અને શ્રાવક. ગુરુ-શિષ્ય. સુદર્શન. રેવા-ફૂટવાને રીતિરવાજ ત્યાજ્ય તિલકની દતા. લેાકપ્રવાહમાં તણાઈ ન જામે. ઈશ્વરીયબળ, બહુમત અને વ્યક્તિસ્વાતંત્ર્ય. ગાંધીજી નું પ્રતિજ્ઞાપાલન. ઈંડાં માંસમાં ગણાય. ક્ષમાપના અને પાપાને ત્યાગ. ( ૪૧૩-૪૨૧ ) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૯ શુક્રવાર
પ્રાર્થના. સુમુદ્ધિનાથ ભગવાન. પ્રાનાના મહિમા. આત્મા અને પરમાા વચ્ચે અભિન્નતા. આત્મતત્ત્વનું જ્ઞાન એ સાચું જ્ઞાન. આત્માનંદ. નાસ્તિકાપ્રધાન યુગમાં ચમત્કાર. અનાથી સુનિ. ધર્મ તુચ્છ અને મહાન બન્નેને માટે સમાન. ખીજાને સંતાષવા માટે બાહ્ય સાધુક્રિયા વણિકવૃત્તિ છે. અણુવ્રત અને મહાવ્રત વચ્ચેનું અંતર અને સ્પષ્ટીકરણ, પાંચ મહાવ્રત અને પાંચ યામાની સરખામણી. જૈનંદનની વિશેષતા. મહાત્રતાના પાલનમાં અપવાદ નથી. મહાવ્રતાનું પૂર્ણરૂપે પાલન કરનાર જ સનાથ ' છે. મહાવ્રત સાર્વભૌમ છે. મુદ્દન. સંસારની વિચિત્રતા. સત્યધર્મની દૃઢતા. નિશ્ચય અને વ્યવહારનું ધર્મમાં સ્થાન. અપકારી ઉપર ઉપકાર. નવકારમંત્રને મહિમા. (૪૨૧-૪૨૯) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બી ભાદરવા શુદી ૧૦ શનિવાર
પ્રાથના. શીતલનાથ ભગવાન. ઉપાધિઓને શાન્ત કરવાના અમેાધ ઉપાય–પ્રાથના. આત્મજાગૃતિ. ભાવનિદ્રાના ત્યાગ. ઈશ્વર થઈ તે ઈશ્વરને ભજો. પ્રભુમય અનેા. (સંગ્રહનયમાંથી નીકળી એવ‘ભૂતનયમાં જાએ તે તમે પણ પરમાત્મામય બની શકે! હૈ.) અનાથી મુક્તિ. મનુષ્યજન્મને ગુમાવા નહિ. ખીજાને પતિત થતાં જોઈ તમે સાવધાન બને. વિર્દને દૂર કરી પ્રતિપક્ષી ભાવના ભાવે. મહાવ્રતામાં સ્થિર કેમ રહી શકાય! સાચવીર જ અહિંસક છે. વિપક્ષને દૂર કરવાની ભાવના એ જ અહિંસકનું શસ્ત્ર છે. ચાર ભાવનાના સ્પષ્ટા. પ્રમાદભાવના. મધ્યસ્થભાવના વિષે કામદેવ શ્રાવકનું દૃષ્ટાંત. કરુણા ભાવના. અનુક પાના અ. કરુણાના આદર્શ. મૈત્રીભાવનાને જીવનમાં ઉતારા. સુદર્શન. અપકારી ઉપર મૈત્રીભાવ. શરીરને સદુપયેાગ. શરીરમદિરમાં રહેલા ચૈતન્યપ્રભુને ભૂલા નહિ. ભક્તિની પરીક્ષા. ધર્માત્માં સુદર્શન. પાપાને છુપાવા નહિ, પ્રકટ કર. (૪૨૯–૪૩૬ )
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧૧ રવિવાર
w
પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું નામસ્મરણુ. ભગવદ્ભજન. વિકારાને દૂર કરા અને આત્મજ્યંતિને પ્રગટાવા. અનાથી મુનિ. મહાવ્રત અને અણુવ્રત વિષે વિચાર અહિંસા · મહાવ્રતને! નાશ કેવી રીતે થાય છે? હિંસા કરવામાં વધારે પાપ કે કરાવવામાં! પ્રશ્નાત્તર. મિથ્યાત્વ એ હિંસાનું કારણ, હિંસાના ભેઠે. ઉદાસીનતા અને તેજસ્વિતા. અર્જુનના પક્ષમાં કૃષ્ણ અને દુર્યોધનના પક્ષમાં કૃષ્ણની સેના. શ્રી કૃષ્ણને પોતાના કેમ કરી શકાય ! દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ, સત્ય એ જ ભગવાન. નર–નારાયણની જોડી, જ્ઞાનયેાગ. ઈશ્વરનાં ગુણાને અપનાવે. સુદર્શન. તીવ્ર વૈરાગ્યની સિદ્ધિ. નવકારમંત્રની અદૃશ્ય શક્તિ. અદશ્ય શક્તિનો પ્રભાવ. સત્યશાલની સાધના. શૂળીનું સિંહાસન. (૪૩૬–૪૪૪) વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧૪ મગળવાર
પ્રાથના. વાસુપૂજ્ય ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાનેા સરળ માર્ગ–પ્રાર્થના. શત્રુ પ્રત્યે પણ મિત્રભાવના. પ્રાર્થનાનું બળ સત્યનું પાલન અને કષ્ટસહન, ભકતનું કઃ