________________
૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આજ્ઞા પ્રમાણે બીજા ફીરસ્તાએએ તેા ઇન્સાનની બંદગી કરી પણ એક પીરસ્તાએ આજ્ઞા માની નહિ અને તેણે અલ્લાને કહ્યું કે, “આપ એવી કેમ આજ્ઞા આપેા છે!! કયાં અમે ફીરસ્તા અને કયાં આ ઈન્સાન. અમે ફીરસ્તા થઈ ઈન્સાનની બંદગી કેમ કરી શકીએ ? ઈન્સાન ' ખાક 'ના બનેલે છે અને અમે પાક ' છીએ. તે નાપાક છે વગેરે.” આ પ્રમાણે કહી તેણે અલ્લાનું કશું ન માન્યું, એટલે અલ્લા-મિયાંએ તેને ખૂબ ઠપકા આપ્યા. આ ઉપરથી વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે રિશ્તાઓ પણ ઈન્સાનની બંદગી કરે છે ત્યારે મારું કોણ? ફિરસ્તા કે ઇન્સાન ! આમ હોવા છતાં તમે સ્વર્ગની ઇચ્છા શા માટે કરા છે! આ રાજકોટ સ્વર્ગથી પણ ચડીયાતું છે અને અહીંની ભૂમિ જેવી આનંદ મંગળ આપનારી છે, તેવી સ્વર્ગની ભૂમિ નથી અને ધર્મની સાધના જેવી અહી થઈ શકે છે તેવી ધર્મની સાધના સ્વર્ગમાં થઈ શકતી નથી, માટે નંદનવન કરતાં મડિક્રુક્ષ ખાગ ચડીયાતા છે એમ માને. દેવા પણ માંડિક્રુક્ષ ખાગની ઇચ્છા કરે છે અને તેએ ત્યાં આવી ઉભા પણ રહે છે, પણ અહીંના જીવે ત્યાંની ઇચ્છા રાખતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
"न इहलोयट्टयाए तव महट्टिजा न परलोयट्टयाए तब महट्टिज्जा । " આ પ્રમાણે ભક્ત લોકો સ્વર્ગની પણ ઇચ્છા કરતા નથી! તેઓ તે કહે છે કે, અમે સ્વર્ગની ઇચ્છા કરી અમારી ભક્તિનું વેચાણ કરવા ચાહતા નથી !
આજે અહી' રાજગૃહી નથી પણ રાજકોટ તા છે ને! નામરાશિની દૃષ્ટિએ તે બન્નેયમાં સામ્ય છે જ. અહીં અનાથી મુનિના જેવા મુનિવર નથી એટલી જ ખામી છે; અને તમે લોકો પણ શ્રેણિકના જેવા નથી; તેમ છતાં અહીં ધર્મના રંગ કેવા જામ્યા છે ! અનાથી મુનિ જેવા નિહ પણ સાધારણ સાધુ તે અહીં છે અને તપ, ત્યાગ પણ થાય છે. પણ સ્વર્ગમાં તા કેઈ સાધુ નથી અને તપ-ત્યાગ પણ ત્યાં થતા નથી. એટલા માટે રાજગૃહમાં અનાથી મુનિ અને શ્રેણિક રાજાના જેવા સમાગમ આ રાજકોટમાં પણ થયા છે એમ માને. આવા અવસર મળી ન શકે; સ્વર્ગને માટે તમારી ધર્મકરણીના વિક્રય ન કરો !
તમે એમ કહા કે, અમે તે! સંસારી છીએ એટલે બધી ચીજોની ઇચ્છા કરીએ તે હું નાનીઓના વચનના આધારે તમને વિશ્વાસ આપું છું કે, કોઈ ચીજની ઇચ્છા ન રાખતાં નિષ્કામભાવે ધર્મકાર્ય કરેા તા તમને હજારગણા લાભ થશે. ઇચ્છા કરવાથી લાભ થશે, એમ સમજવું એ ભૂલ છે.
તમારા વિવાહ તે। થયા જ હશે ! હવે જો તમારી માટે ભાજન બનાવું છું તે એનુ મહેનતાણું મને શું સ્ત્રીને તમે શું કહેશેા ? એ જ કહેશે કે, તું કાંઈ મારે માંગે છે ? તમે તમારી સ્ત્રીને તે તે આપે ” એવી માંગણી કરેા છે, આ પ્રમાણે માંગતા રહ્યા તો તમે
સ્ત્રી તમને એમ કહે કે, તમારા આપશે ? આમ કહેનાર તમારી ત્યાં ભાડે આવી છે કે મહેનતાણું આમ કહે છે અને ભગવાનની પાસે, “આ આપે, એ ક્યાંસુધી ઠીક છે તેના વિચાર કરે. જો તમે પરમાત્માના ઘરના અધિકારી બની શકે! નહિં ! અધિકારી બનવા માટે પર્માત્માની પ્રાર્થના કરશેા, તે તમને આ સંસારની ઇચ્છા