SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૧૨] અનાથી મુનિના અધિકાર—છ શ્રેણિક વિહારયાત્રા માટે નગરની બહાર નીકળ્યા હતા. પ્રકૃતિના નિયમેાનું પાલન અને તેની રક્ષા કરવી આવશ્યક છે. આમ કરવામાં આવે તે જ આગળ જતાં ઉન્નતિ થઇ શકે ! રાજા શ્રેણિક પોતે પણ ૭૨ કલાના જાણકાર હતા અને તેને ત્યાં તે અનેક શરીરશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તથા ભાતિકશાસ્ત્ર આદિ શાસ્ત્રના જાણનાર પંડિતે રહેતા હતા અને તેમના ચરણની સેવા કરતા હતા. તેમ છતાં તે શ્રેણિક રાજા શરીરરક્ષાને માટે 'ડિક્ષ બાગમાં કરવા જતા હતા, તે ખાગ નંદનવનની જેવા હતા એવું વર્ણન કરવામાં આવ્યું છે, રાજકાટ-ચાતુર્માસ [ ૬૫ જ્યાં અનેક પ્રકારનાં વૃક્ષેા તથા લતાએ હાય તેને ખાગ કહેવામાં આવે છે. વૃક્ષ અને લતાઓમાં એ અંતર હેાય છે કે, વૃક્ષ કેાઈની સહાયતા લીધા વિના પેાતાની મેળે જ વધતું જાય છે અને ફળફૂલ આપે છે પણ લતાએ કાઈની સહાયતા લીધા વિના સીધી કે ઊંચી થતી નથી પણુ ફેલાતી જાય છે અને ફળફૂલ આપે છે. જ્યાં અનેક વૃક્ષેા અને લતાએ હાય છે તે બાગ કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, મડિક્રુક્ષ બાગમાં અનેક વ્રુક્ષા અને લતાએ હતાં. આ ઉપરથી એવા પ્રશ્ન થાય છે કે, મેક્ષનું વિધાન કરનારા શાસ્ત્રોમાં આ પ્રકારે બાગનું વર્ણન કરવાની શી જરૂર હતી ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, તમે લેાકેા જીવનના હેતુ ભૂલી ગયા છે, પણ શાસ્ત્રકારા જીવનના આવશ્યક અંગાને ભૂલી ગયા નથી. સાધુ હોવા છતાં પણ કાઈ સાધુ વન અને વૃક્ષને ભૂલી શકે નહિ, બૈદ્ધસાહિત્યમાં જોવામાં આવ્યું છે કે, જ્યારે યુદ્ધ ગયાના જંગલમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે, “અમારા જેવા યાગીઓના ભાગ્યથી જ જંગલ સુરક્ષિત છે-નષ્ટ કરવામાં આવ્યું નથી. જો જંગલ ન હોત તે। આત્મસાધના માટે યોગીએને બહુ જ મુશ્કેલી પડત.'' આ પ્રમાણે યાગી લેાકેા જંગલનું મહત્ત્વ સમજે છે અને યેાગ કરવા છતાં પણ જંગલનું મહત્ત્વ ભૂલી જતા નથી ! માટા મેટા સિંહા પણ મેટા જંગલમાં જ વસે છે. જ ંગલ કે વૃક્ષામાંથી સિંહની ઉત્પત્તિ કાંઇ થતી નથી પણ તેમનું રક્ષણ ત્યાં જ થાય છે. જ્યાં કેવલ રેતીની ટેકરીએ! હાય છે ત્યાં મેાટા સિંહા પણ જોવામાં આવતા નથી ! જે કહેવાના આશય એ છે કે, જીવનને માટે કેવળ મોક્ષની વાતો કરવી એ તેા આકાશનું ફુલ હોય તો તેના મૂળને પણ બતાવવું આવશ્યક છે. આવશ્યક વસ્તુએ છે તે ન બતાવતાં, બતાવવા જેવું છે. કોઈ વૃક્ષને બતાવવું જીવનને દક્ષાની આવશ્યકતા બહુ છે. આજના કેટલાક લેાકેા એમ સમજે છે કે, જીવનમાં મિત્રનું સ્થાન મહત્ત્વનું હાઈ શકે પણ જીવનમાં વૃક્ષાની શી આવશ્યકતા છે ? આ પ્રશ્નના જવાબ વૈજ્ઞાનિકો આપે છે કે, ‘જીવનમાં મિત્ર કે ભાઈબંધ કરતાં વૃક્ષાની આવશ્યકતા વિશેષ છે” કારણકે વૃક્ષાની સહાયતાથી જ જીવન ટકી શકે છે. વૃક્ષાની સહાયતાથી જીવન કેવી રીતે ટકે છે? એને માટે તેઓ કહે છે કે, મનુષ્ય જે હવા છેાડે છે તે ઝેરી કારબન ગેસ છે. જો મનુષ્ય ઝેરી હવા છેડે નહિ અને બીજી હવા લે નહિ તે મનુષ્ય મરી જાય ! મનુષ્ય જે ઝેરી હવા છેાડે છે તેને વૃક્ષ પેાતાનામાં સીંચી લે છે અને તેનાં બદલામાં સિઝન હવા
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy