________________
સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વીરાણી
જેમણે પોતાના સંતાનોમાં, લક્ષ્મી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સંસ્કારોનું નાનપણથી સિંચન કર્યું. તેમના સુપુત્રાએ આંબો જેમ ફળ આવે અને નમે તેવી રીતે લખલૂટ લક્ષ્મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિને સદ્ ઉપયોગ સ્વધર્મીઓ અનેક જનકલ્યાણના કાર્યો માટે કર્યો.