________________
૩૬ ગુણોના ધારક આચાર્ય :
જેનામાં નીચે દર્શાવેલ ૩૬ ગુણો વિદ્યમાન હોય, એ જ મુનિરાજ આચાર્ય-પદવી માટે યોગ્ય ગણાય છે અને એમના જ દ્વારા સંઘનો અભ્યુદય અને શાસસનો પ્રચાર થાય છે. ૧. જાતિ સંપન્ન : જેમનો જાતિપક્ષ (માતૃપક્ષ) નિર્મળ હોય. જેમનું કુળ અર્થાત્ પિતૃપક્ષ નિર્મળ હોય.
૨.
કુલ સંપન્ન
::
3.
બળ સંપન્ન : કાળ અનુસાર ઉત્તમ સંહનન(પરાક્રમ)થી યુક્ત હોય.
૪.
રૂપ સંપન્ન : સમચુતરસ્ર સંસ્થાન વગેરે શરીરનો આકાર ઉત્તમ હોય.
૫.
વિનય સંપન્નઃ નમ્ર-કોમળ સ્વભાવનો ધારક હોય.
૬.
જ્ઞાન સંપન્ન : નિર્મળ જાતિ-શ્રુત વગેરે જ્ઞાનોના ધારક - અને અનેક મત-મતાંતરના શાતા હોય.
9.
શુદ્ધ શ્રદ્ધા સંપન્ન ઃ દૃઢ સમ્યક્ત્વી હોય.
૮.
નિર્મળ : ચારિત્ર્યવાન હોય.
૯.
લજ્જાશીલ : લોકાપવાદથી સંકોચ કરનાર હોય.
૧૦. લાઘવ સંપન્ન : દ્રવ્યથી ઉપષિ અર્થાત્ ભંડોપકરણ અને ભાવથી કષાય જેમનો થોડો અને હળવો હોય.
૧૧. ઓજસ્વી : પરિષહ અને ઉપસર્ગ આવવાથી ધૈર્ય ધારણ કરનાર હોય.
:
૧૨. તેજસ્વી
: પ્રતાપવાન.
ચતુરતાપૂર્વક બોલનાર, પ્રભાવજનક વાણી બોલનાર.
:
૧૩. વચસ્તી ૧૪. યશસ્વી : અસ્ખલિત યશના ધારક. ૧૫. જિતક્રોધ : ક્ષમાથી ક્રોધને જીતનાર.
૧૬. જિતમાન : વિનય દ્વારા માનને પરાજિત કરનાર.
૧૭. જિતમાયા ઃ સરળતા ગુણ દ્વારા માયાને જીતનાર. ૧૮. જિતલોભ : સંતોષશીલતાથી લોભને જીતનાર.
૧૯. જિતેન્દ્રિય ઃ ઇન્દ્રિયો સંબંધી ભોગોપભોગોની લોલુપતાથી રહિત, ઇન્દ્રિયો પર કાબૂ
મેળવનાર.
૨૦. જિતનિંદા : પાપની નિંદા કરે, પણ પાપીની નિંદા ન કરનાર તથા નિંદકોની પરવા
૩૮
ન કરનાર.
૨૧. જિતપરિષહ : ક્ષુધા, તૃષા વગેરે ૨૨ પરિષહોને જીતનાર. ૨૨. જીવિતાશા :
મરણભયવિપ્રમુક્ત - દીર્ઘાયુની આશા અને મૃત્યુનો ભય ન કરનાર. ૨૩. વ્રતપ્રધાન : મહાવ્રત વગેરે વ્રત જ જેમના માટે મુખ્ય હોય.
૨૪. ગુણપ્રધાન
:
અર્થાત્ ક્ષમા વગેરે ગુણોને ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ અથવા ક્ષમા વગેરે ગુણ જ જેમના માટે મુખ્ય છે.
જિણધમ્મો