________________
૪૨
જીવનસૃતિ
(૫૪) કલ્યાણમંદિર સ્તેાત્રના ગુજરાતી પદ્યાનુવાદ. આ અનુવાદ મંદાક્રાંતા છંદમાં થયેલે છે. (૫૫) સેવાગ્રામના સતને,
મહાત્મા ગાંધીજીની ૭૩મી જન્મજય ંતિ પ્રસંગે રચેલુ ૭૩ લીટીનું કાવ્ય.
સને ૧૯૪૬
ને.
(૫૬) રાષ્ટ્રના રાજ
મહાત્મા ગાંધીજીની ૭૮મી જન્મજયંતી પ્રસંગે રચેલું ૭૮ લીટીનું કાવ્ય.
સને ૧૯૪૭
(૫૭) વિનામાનાં વચનામૃત. ૧૦૮ સુવાકયાના સંગ્રહ છે. (૫૮) વિજયકેશરસૂરિનાં વચનામૃત. ૧૦૮ સુવાકયાના સ`ગ્રહ છે. (૫૯) વિશ્વવથ ગાંધીજીનાં વચનામૃતા. ૧૦૮ સુવાકયાના સંગ્રહ છે.
સને ૧૯૪૮
(૬૦) સાને ગુરુજીનાં સાધવચને. ૧૦૮ સુવાકયેાના સંગ્રહ છે.
(૬૧) મંગલમય મહાવીર–કાવ્ય.
ભગવાન મહાવીરના ૨૫૪૬મા જન્મકલ્યાણકદિને સ્ફુરેલા ઉગારા.