SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४० જીવનમૃતિ (૩૫) કર્મયોગી સંતને–કાવ્ય. મહાત્મા ગાંધીજીની સત્તરમી જન્મજયંતી નિમિત્તે આ કાવ્ય સીત્તેર લીટી પ્રમાણુ રચાયેલું છે. (૩૬) મુનિશ્રી મેહનલાલજી શતક-કાવ્ય. પ્રશસ્તિરૂપે રચાયેલાં સો પો. સને ૧૯૭૯ (૩૭) નવદંપતીને જીવનસંદેશ–કાવ્ય. મંદાક્રાંતાવૃત્તમાં ૧૬ પદ્યો લખેલાં છે. (૩૮) શ્રીમદ બુદ્ધિસાગરસૂરિનાં બેધવચને—સંગ્રહ. (૩૯) શાસનપ્રભાવક શ્રી જિનદત્તસૂરિ ચરિત્ર. (૪૦) નૂતનયુગનાં જીવનવ્રત–વિવેચન. આ પુસ્તિકાનું બીજું નામ શિષ્ટાચારનાં સૂત્રો છે, તેમાં પ્રગતિમય જીવન માટે ધારણ કરવા ગ્ય વશ નિયમ પર વિવેચન કરાયેલું છે. (૪૧) શ્રી વિજયધર્મસૂરિને અંજલિ–કાવ્ય. સત્તરમી યંતી પ્રસંગે રચેલી ષત્રિશિકા. (૪૨) શ્રીમદ વિજયધર્મસૂરિ–ચરિત્ર. (૪૩) એ સંતના સંતને—કાવ્ય. મહાત્મા ગાંધીજીની ૭૧મી જન્મજયંતી પ્રસંગે રચેલું ૭૧ લીટી પ્રમાણુ કાવ્ય. (૪૪) શ્રીમદ વિજયકમલસૂરિ–ચરિત્ર. (૪૫) ઉચ્ચતમ જીવન–વિવેચન.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy