SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વકથા ધીમે ધીમે ભાવનગર વ્યાપારનુ એક સારું કેન્દ્ર બન્યું હતુ, એટલે આસપાસનાં ગામામાંથી માણસે અહીં રાજી રળવાને આવતા અને સંચેગા અનુકૂળ લાગે તે સ્થિર થઇ જતા. આ રીતે શ્રી માવજીભાઈના વડવાઓ શિહારથી અહી આવીને વસ્યા હતા અને પરચૂરણ ધંધા-ધાપા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ७ સામાન્ય સ્થિતિમાં પણ મનુષ્ય આનંદમય સુખી જીવન ગાળી શકે છે, પણ તેની શત્ એટલી જ કે તેણે સ ંતાષવૃત્તિ કેળવેલી હાવી જોઈ એ. જે મનુષ્યને સ ંતાષ નથી, તેને કૈલાસ પત જેવડા સુવણૅના ડુંગરી પણુ આનંદ આપી શકતા નથી. શ્રી માવજીભાઈના વડવાઓ સામાન્ય સ્થિતિમાં પણુ આનંદમય જીવન જીવતા હતા. તેનુ' ખરૂ રહસ્ય આ જ હતું. તેઓ એકદર આખરૂભર્યું જીવન ગોળતા હતા. આજે જ્ઞાતિઓનુ મહત્ત્વ રહ્યું નથી અને ઉચ્ચ નીચની ભાવના માટે ભાગે એસરી ગઇ છે, પણ એ જમાનામાં જ્ઞાતિ એક બળવાન તત્ત્વ હતુ', એટલે શ્રી માવજીભાઇના વડવાઓ વીશા શ્રીમાલી જ્ઞાતિના હેવા માટે ગૌરવ ધારણ કરતા હતા. જેનેા વ્યવહાર વીસ વસા હાય, એટલે કે સેાળ આની હાય તે વીસા અને જેના પૂર્વજો રાજસ્થાનના શ્રીમાલ નગરથી આવ્યા હૈાય તે શ્રીમાલી. શ્રી માવજીભાઈના કયા વડવા શિહેારથી ભાવનગર આવ્યા, તેના નિર્ણય થઇ શકતા નથી; પરંતુ શ્રી કેશવજીભાઈ
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy