________________
૧૫૦
જીવનસ્મૃતિ
=
==
(૩૬) હું માનું છું પ્રભુજી કદિયે સિદ્ધિને સાધનારા, ચણે તારા કદિ નવ પૂજ્યા દુઃખથી તારનારા; પામ્યા ઉંચા હૃદય દળના આશયે સર્વનાશ, તેથી આજે જીવનભરમાં હું કે હું હતાશ
(૩૭)
ઢાંકેલા છે નયન પ્રભુજી મેહના અંધકારે, તેથી જોયા નવ કદિ પ્રભુ આપને કે પ્રકારે; મારાં કર્મો અતિશયપણે ઉગ્રતા રે બતાવે, તેથી તેઓ પ્રભુજી મુજને સર્વ રીતે સતાવે.
(૩૮).
પૂજ્યા જેયા પ્રભુજી તમને સાંભળ્યા મેં કદાપિ, નિ મારા મન મહિં અહા મેં ન ધાર્યા તથાપિ, તેથી આજે દુઃખરૂપ ફળો ભેગવું નાથ તેના, સાચું છે કે મનવગરની ભાવનાઓ ફળે ના.
(૩૯)
દુઃખી નિરખી અમને આપ છાયા કરે, ઇંદ્રિયને વશ કરી તમે તે મને ઉદ્ધને; ભક્તિથી હું નમન કરૂં છું, છે દયાળુ તમે તે, દુખે કે સફળ બળથી અંત લાવે હવે તે.