SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જીવનસ્મૃતિ = == (૩૬) હું માનું છું પ્રભુજી કદિયે સિદ્ધિને સાધનારા, ચણે તારા કદિ નવ પૂજ્યા દુઃખથી તારનારા; પામ્યા ઉંચા હૃદય દળના આશયે સર્વનાશ, તેથી આજે જીવનભરમાં હું કે હું હતાશ (૩૭) ઢાંકેલા છે નયન પ્રભુજી મેહના અંધકારે, તેથી જોયા નવ કદિ પ્રભુ આપને કે પ્રકારે; મારાં કર્મો અતિશયપણે ઉગ્રતા રે બતાવે, તેથી તેઓ પ્રભુજી મુજને સર્વ રીતે સતાવે. (૩૮). પૂજ્યા જેયા પ્રભુજી તમને સાંભળ્યા મેં કદાપિ, નિ મારા મન મહિં અહા મેં ન ધાર્યા તથાપિ, તેથી આજે દુઃખરૂપ ફળો ભેગવું નાથ તેના, સાચું છે કે મનવગરની ભાવનાઓ ફળે ના. (૩૯) દુઃખી નિરખી અમને આપ છાયા કરે, ઇંદ્રિયને વશ કરી તમે તે મને ઉદ્ધને; ભક્તિથી હું નમન કરૂં છું, છે દયાળુ તમે તે, દુખે કે સફળ બળથી અંત લાવે હવે તે.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy