________________
કલ્યાણમદિર સ્તોત્ર
(૩૨)
ભયભીત થતા ગર્જનાના ભડાકા,
મેઘાકેરા ને ચારે ચે ક્રિશ મહિં થતા વિજળીના કડાકા; એવી વૃષ્ટિ કમઠ અસુરે દુઃખ દેવા કરી'તી, તે પેાતાને ભવજલધિમાં ડૂબવાને અની'તી.
(૩૩)
નીચા કેશે વિરૂપ જનના મુંડને ધારનારા, અગ્નિ જેના મુખથકી અહા ચાલતા વેરનારા ! સૂકા દૈત્યેા કમઠે અસુરે આપને દુ:ખ દેવા, તે પેાતાને દુઃખરૂપ થયા શું કહું દેવદેવા.
(૩૪)
ભક્તિકેરા ભરથી ટ્વીલના વ્યાપતા હેાય જેના, એવા પ્રાણી પ્રભુજી ચરણા આપના જે મજેના; સવે કામેા તજી દઇ પ્રભુ ભાવથી જે ભજે છે, રૂડી રીતે સકળ સમયે ધન્ય તે તે મને છે.
(૩૫)
માનું છું. હું પ્રભુજી જગમાં જે ખરૂ પુણ્યધામ, એવું કર્ણે ક િનવ પડયુ આપનુ પુણ્ય નામ; જો હું કાને કિદે ધરી શકયેા આપને નામમંત્ર, તે શું પીડે કઢિ પ્રભુ મને દુઃખના સર્વ તંત્ર ?
૧૪૯