________________
કલ્યાણમંદિર તેત્ર
१४७
ઉંચે ઉંચે વહન કરતા શ્યામ ભામંડળેથી, લેપાયાં છે તરુવરતણું પર્ણનાં તેજ તેથી; તારૂં જેઓ શરણ ધરતા જેહ હે વીતરાગ, કે એવા છે જગમહિં અને જે ન થાયે વિરાગ?
(૨૫) હે મુક્તિપુરી ભણી જવા ભાવના જે તમારી, તે છે કે પરમપ્રભુને સેવ જે ચિત્ત ધારી, એવું જાણે ત્રણ ભુવનના લેકને હોય કે તે, માનું છું હું જિનવર અહા દુંદુભિનાદ એ તે.
(૨૬) આપે જ્યારે ત્રણ જગતને તેજધારી બનાવ્યા, ત્યારે તારા ગુણ સહિત એ ચંદ્રમા કામ નાવ્યા; મતીઓના સમૂહથી અહા શેભતા સર્વ રીતે, એવાં ધાર્યા પ્રભુ ઉપર તે છત્રનાં રૂપ પ્રીતે.
(૨૭). આપે જેણે ત્રણ ભુવનને એકરૂપેજ પેગ, જાણે કાંતિ તપ યશતણે જામતે રે સુગ; સોને રૂપાં મહિં વળી મણિ તેજ આપી રહ્યાં છે, એવા કિલ્લા ત્રણ મહિં અહા નાથ શેભી રહ્યા છે.