________________
૧૪૬
જીવનસ્મૃતિ
(૨૦)
ચારે બાજુ કુસુમ પડતાં દેવકેરાં ઘણય, નીચે જેનાં બીંટ રહી જતાં હોય તેવાં જણાય; દેખે જ્યારે જિનવર તને દેવ કે વિજ્ઞ ઊંચા, ત્યારે થાયે પ્રભુ મનુજના કર્મના બંધ નીચા.
(૨૧) તારા ઉંડા હૃદયમહિંથી ઉપજેલી જિનેશ, વાણી તારી પીયુષ સરખી લાગતી'તી હમેશ; તે વાણીના સરસ રસને હર્ષથી સ્વાદ પામે, તેવા ભળે ઝટપટ જતા મુક્તિના શ્રેષ્ઠ ધામે.
(૨૨) નીચે નીચે અતિ જઈ પછી ઉચતાને ધરંતા, દેવે કેરા જગતજનને ચામરે છે કહંતા, જેઓ નિત્યે શરણ ધરતા દેવના દેવ તારાં, નિ. તેઓ વિમળમતિના ઉચગામી થનારા.
(૨૩) કાળા એવા મધુર રવના સ્વર્ણ–રને રચેલાં, એવા સિંહાસન પર તને ભવ્ય મેરે પહેલાં દેખે હર્ષે અતિશયપણે આપને નાથ તે ય, જાણે મેરુ-શિખર પરને એ ન મેઘ હોય.