________________
[૧૬ ] પત્રો
|| શ્રી માવજીભાઈના સ્વર્ગગમનને ઉદ્દેશીને સંખ્યાબંધ પત્રે આવેલા છે. તેમાંના કેટલાક મનનીય પત્રે અથવા તે તેને સાર આ વિભાગમાં આપેલ છે.]
[૧]
આત્મકલ્યાણ કરી ગયા,
સાવરકુંડલા
તા. ૨૦–૭–૬૫ સાવરકુંડલાથી (લિ) વિજયસૂરિ.
તત્ર શ્રી દેવગુરુભક્તિકારક યંત એમ. શાહ ગ્ય ધર્મલાભ.
શ્રી દેવગુરુધર્મપસાથે અત્ર સુખશાંતિ છે.
આજરેજ પત્રિકાથી, તેમજ ગઈ કાલે મુંબઈ સમાચાર પત્રથી, તમારા પિતાશ્રીના અવસાન-સમાચાર જાણ્યા.