SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ડરાવા ૧૧૭ માવજીભાઈના અવસાનથી તમારા સમગ્ર કુટુંબ ઉપર આવી પડેલ આઘાતજનક વિયેાગનું દુઃખ સહન કરવાની શાસનદેવ શક્તિ આપે, તેમજ સર્વાંગતના આત્માને ચિર શાંતિ બક્ષે, એવી પ્રાર્થના છે. લિ. સેવક. શાંતિલાલ એમ. શાહ માનદ મંત્રી (૫) શ્રો વીરતત્ત્વ પ્રકાશક મંડળ સંસ્થાની કમિટીને શ્રી માવજીભાઈ દામજીભાઈના દુઃખદ અવસાનના સમાચારથી અત્યંત દુ:ખ થયું છે. સદ્દગત શ્રી આપબળે પેાતાની કુનેહ, હેાંશીયારીથી આગળ આવ્યા હતા અને બનારસની પંડિતની ઉપાધિ મેળવી હતી. વર્ષો સુધી તેઓ શ્રી બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક હતા અને તે સમય દરમિયાન અસંખ્ય વિદ્યાથી આમાં તેઓએ ધામિક સંસ્કારોનું સિડેંચન કર્યુ હતુ. શાસનદેવ સત્ આત્માને શાંતિ આપે. મુંબઈ તા. ૧૮-૮-૬૫
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy