________________
સામયિક
છે
૧૧૩
ભારતીય જૈન સ્વયંસેવક પરિષદના મુખપત્ર તરીકે પ્રકટ થતા “જન સેવક' માસિકમાં નીચેની નેંધ પ્રકટ થઈ હતીઃ
અવસાન નોંધ હજી ગયા અંકમાં કાવ્યકુંજ વિભાગમાં જેની “નમ્ર અંજલિ” નામક કાવ્ય પ્રકટ કરવામાં આવેલ, તે ધમપરાયણ સુજ્ઞ સજ્જન શ્રી માવજી દામજી શાહના અવસાનની નેંધ લેતાં અને દુઃખ થાય છે. મહૂમ મિલનસાર સ્વભાવના હતા અને વર્ષો સુધી તેઓએ ધાર્મિક શિક્ષક તરીકે સેવા બજાવી હતી અને વિદ્યાથીઓમાં સંસ્કારની સૌરભ પ્રકટાવી હતી. તેમના આત્માને શાંતિ મળે, એવી ભાવાંજલિ અત્રે અર્પવામાં આવે છે.
& ti