________________
૬૭
ગુણીજનની નિંદા.... પથ્થર બાંધીને ડુબકી ततोऽतिघोरदुर्भेदकर्मसङ्घातपूरितः | सजातोऽहं पुनर्भद्रे !, तादृश्या पापचेष्टया ||१००१।। ततोऽनन्तं पुनः कालं, दुःखसागरमध्यगः । प्रायः समस्तस्थानेषु, भ्रमितोऽहं स्वभार्यया ||१००२।। समस्तद्रव्यराशेश्च, भवनोदरचारिणः । तदा स्पृष्टं मयोपाधू, भ्रमता वर्गणेक्षया ||१००३।। न सा विपद् न तदुःखं, न सा गाढविडम्बना । लोकेऽस्ति पद्मपत्राक्षि, या न सोढा मया तदा ||१००४ ।।
અન્યદા માનવાવાસમધ્યે સોપારક નામના નગરમાં મને લઈ જવાયો. ત્યાં શાલિભદ્ર વણિકની કનકપ્રભા ભાર્યા છે. તેનો હું વિભૂષણ નામે પુત્ર થયો. સુધાભૂત નામના આચાર્યને પામીને મેં ફરી મહત્તમ (સમ્યગ્દર્શન) અને સદાગમ (સમ્યજ્ઞાન) ને જોયા. તત્ત્વશ્રદ્ધા પ્રાપ્ત થઈ છતાં ભાવથી વિરતિ વિના ગુરુના આગ્રહથી હું શ્રમણ થયો.
ત્યારે સાધુવેશને ધારણ કરતો, સાધુઓની વચમાં રહેતા કર્મના દોષથી મારું મન વિકલ્પોવાળ થયું. મહામોહાદિ પ્રબળ થયા તેથી મહત્તમ, સદાગમ દૂર થયા.
તેથી નિમિત્તને પામીને કે નિમિત્ત વગર સ્વભાવને