SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મૂળ સૂત્ર વિશેષ કરીને નિંદા, દેશાદિ આચારોનું ઉલ્લંઘન વગેરે લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ. ૫) ગુરુજનપૂજા - માતા-પિતાદિ વડિલોની સેવા. ૬) પરાર્થકરણ - પરાર્થ કરવું. બીજાના કાર્યો નિરાશંસપણે કરવા. ૭) શુભગુરુનો યોગ - ઉત્તમ શ્રેષ્ઠ પંચાયાર પાલક ઉત્તમ સંયમી ગુરુનો યોગ. તદ્વયનસેવા - ઉત્તમ ગુરુઓના વચનનું યથાર્થ પાલન. આ બધુ સંસારના અંત સુધી અખંડરૂપે પ્રાપ્ત થાવ. (૨) ૯) હે પ્રભુ ! તમારા શાસનમાં નિદાન કરવાનું (પ્રભુ ભક્તિના બદલામાં માંગણી કરવાનું) નિષેધ છે, તો પણ તમારા ચરણની સેવા અને દરેક ભવમાં પ્રાપ્ત થાવ. (3) (૧૦-૧૩) દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિલાભ (પરભવમાં શાસનની પ્રાપ્તિ) આપને પ્રણામ કરવાથી હે નાથ ! મને આની અવશ્ય પ્રાપ્તિ થાવ. (૪) સર્વ મંગલોમાં માંગલ્ય, સર્વ કલ્યાણોમાં કારણ,
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy