SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ન્ય વીયરાય ક , , , , , , , પરિશિષ્ટ - ૨ ત્રણ પ્રકારની પ્રભુપૂજા (અહિં થોડા સમય પૂર્વે લખેલ પ્રભુપૂજા - ચૈત્યવંદનના મહત્ત્વને વર્ણવતો લેખ રજુ કરેલ છે.) थयथुइमंगलेणं भंते जीवे किं जणयइ ? थयथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य जीवे अंतकिरियं कप्पोविमाणोववत्तियं आराहणे आराहेइ. (ઉત્તરાધ્યયનસૂત્ર-૧૧૨૭) સ્તવ-સ્તુતિરૂપ મંગલથી હે પ્રભુ ! જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્તવ-સ્તુતિરૂપ મંગલથી જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫ બોધિલાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫ બોધિલાભ પ્રાપ્ત થવાથી જીવને કર્મના અંતને કરનારી મુક્તિની આરાધના થાય છે અથવા વૈમાનિક કલ્પમાં ઉત્પન્ન કરનારી આરાધના થાય છે. | મુક્તિને પામવા રાજમાર્ગ ઉગ્ર સંયમ અને ઘોર તપ છે. મહાત્માઓ અનેકવિધ ઉપસર્ગ પરિષહોને હસતા મુખે સહન કરતા કરતા ભારે કર્મનિર્જરા કરી શીઘ નિર્વાણ પામે છે. પણ જેઓ પાસે આવું સત્ત્વ
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy