________________
૩૭૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
પ્ર. ૩૩. પ્રત્યેક વનસ્પતિનું જઘન્ય આયુષ્ય કેટલું? ૩૩. પાંચસો ચોવીશ
આવલિકા
ઝાઝેરું પ્ર. ૩૪. રૂપી અજીવના ભેદ કેટલા?
૩૪. પાંચસો ત્રીશ પ્ર. ૩૫. બે ચારિત્ર ક્યાં લાભે?
૩પ. પાંચમાં આરામાં પ્ર. ૩૬. ભ. મહાવીરનો ૧૩ બોલનો અભિગ્રહ ૩૬. પાંચ માસને ક્યારે પૂર્ણ થયો ?
૨૫ દિવસે પ્ર. ૩૭. સળંગ ૯૦ ઉપવાસ કરી કોણ મોક્ષે ગયા? ૩૭. પાંચ પાંડવો પ્ર. ૩૮. દરેક તીર્થકરોના કલ્યાણકો કેટલા?
૩૮. પાંચ પ્ર. ૩૯. અમારી ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરની છે? ૩૯. પાંચમી નરકની પ્ર. ૪૦. અમારે વૈભવ છે પણ વસ્ત્ર નથી ?
૪૦. પાંચ અનુત્તર
વિમાનના પ્ર. ૪૧. અમે એકાંત પુરુષવેદીને કદી મરતાં નથી? ૪૧. પાંત્રીસ
વૈમાનિક
અપર્યા. પ્ર. ૪૨. કોના ૨૩ વિષયો છે?
૪૨. પાંચ ઇન્દ્રિયના પ્ર. ૪૩. અરિહંતને યોગ કેટલા?
૪૩. પાંચ પ્ર. ૪૪. નવ લોકાંતિકનું સ્થાન કર્યા છે?
૪૪. પાંચમાં
દેવલોકના છેડે પ્ર. ૪૫. અમે એકાંત પદ્મલેશી મિશ્રદષ્ટિ છીએ? ૪૫. પાંચમા
દેવલોકના
પર્યાપ્તા પ્ર. ૪૬. અમારા વિસ્તારથી પદે તો સંક્ષેપમાં ભેદ કેટલા? ૪૬. પાંચ જ્ઞાનના પ્ર. ૪૭. પ્રતિક્રમણમાં દર્શનનો પાઠ કયો ?
૪૭. પાંચમો પ્ર. ૪૮. અમે કુલ મળીને ૧૬૦ છીએ તે શું? ૪૮. પાંચ મહાવિદેહ
-ની વિજયો પ્ર. ૪૯. ભ. મહાવીરની પાટ કોને મળી હતી ? ૪૯. પાંચમા
ગણધરને પ્ર. ૫૦. અમને ૯ યોગ લાભે છે?
૫૦. પાંચ અનુત્તર
દેવોને