________________
પ્રશ્ન પેપર નં. ૧૩ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ગુ. શ્રી દેવજીસ્વામીની પુણ્યતિથિના અમી
| ઉપલક્ષમાં.. વિદ્યા ભાસ્કર બા. બ. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “ગ”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ – ચિચબંદર (મુંબઈ) ચિંતનથી ગણત્રી કરો, જ્ઞાન ઉદ્યાનમાં વિચરજો, “ગ”થી ઉત્તરપત્ર ભરજો, વિતરાગ ભાવમાં ઠરજો
માલ અમારો ને પસંદગી તમારી
સૂચન : દરેક પ્રશ્નોના ઉત્તરો “ગ”થી જ શરૂ કરવા.
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. અમે કુલ ૧૪૫ર સંખ્યામાં હતા? પ્ર. ૨. વધનો પરિષહ કોને આવ્યો? પ્ર. ૩. અમારી વેશ્યા કદી ન બદલાય? પ્ર. ૪. હું એક પિંડ પ્રકૃતિ છે? પ્ર. ૫. હું શ્રમણોપાસક બની શકું છું?
- જે છે × ૪
૫
પ્ર. ૬. શહેરોમાં ઘણી હોય છે ? પ્ર. ૭. એક જ્ઞાતિનું નામ લખો. પ્ર. ૮. મહાસ્વપ્રનું નામ લખો ? પ્ર. ૯. જે ભજનો લલકારે છે? પ્ર. ૧૦. એક સરનેમનું નામ લખો.
૧. ગણધરો ૨. ગજસુકુમારને
ગઈતોય દેવની ગતિ ગજરાજ ગર્ભજ મનુષ્ય
ગલી-ગટરો ૭. ગરાસિયા
ગયવર ૯. ગઢવી ૧૦. ગજ્જર, ગડા,
ગણાત્રા ૧૧. ગપ્પા
પ્ર. ૧૧. મારે પણ વાગે જ નહિ ?