________________
પ્રશ્ન પેપર નં. ૧૨
૩૬૫
વાર કહું
પ્ર. પ૬. સાધુની સમાચારીનું ઉત્તરાધ્યયનનું કયું પ૬. છવ્વીસમું
અધ્યયન છે ? પ્ર. પ૭. ભ. મહાવીરે પાવાપુરીમાં શું આપી ? * ૫૭. છેલ્લી દેશના પ્ર. ૫૮. ભ. મહાવીરે ગૌતમને અપ્રમત્ત રહેવા કેટલી ૫૮. છત્રીસ
વાર કહ્યું ? .. પ્ર. ૫૯. સનકુમાર દેવલોકના દેવની અવગાહના કેટલી? ૫૯. છ હાથની પ્ર. ૬૦. બીજા મહાવ્રતના ભાંગા કેટલા?
૬૦. છત્રીસ પ્ર. ૬૧. ભગવતી સૂત્રના પ્રશ્નોત્તર કેટલા?
૬૧. છત્રીસ હજાર પ્ર. ૬૨. આવશ્યક સૂત્રના અધ્યયનો કેટલા?
૬૨. છ પ્ર. ૬૩. અવેદીના ગુણસ્થાન કેટલા ?
૬૩. છ (૯થી ૧૪) પ્ર. ૬૪. લાયોપથમિક અવધિજ્ઞાનના ભેદ કેટલા? ૬૪. છ ભેદ પ્ર. ૬૫. અર્થાવગ્રહના ભેદ કેટલા?
૬૫. છ ભેદ પ્ર. ૬૬. ૨૧ હજાર વર્ષની સ્થિતિ કોની ?
૬૬. છઠ્ઠી આરાથી પ્ર. ૬૭. વડી દીક્ષા ઉત્કૃષ્ટ કેટલા સમયે અપાય છે? ૬૭. છ મહિને પ્ર. ૬૮. એષણાના દસ દોષમાંથી એક દોષ ?
૬૮. ઠંડીએ પ્ર. ૬૯. બાર ગુણસ્થાન કોનામાં હોય ?
૬૯. છદ્મસ્થમાં પ્ર. ૭૦. ચાર ગુણસ્થાન કોનામાં હોય ?
૭૦. છેદોપસ્થાપનીય
ચરિત્ર પ્ર. ૭૧. સાંતિનાથ ભગવાનના ગણધર કેટલા ? ૭૧. છત્રીસ પ્ર. ૭૨. વર્તમાન શાસન નાયકના સાધ્વીજી કેટલા? ૭૨. છત્રીસ હજાર પ્ર. ૭૩. વાટે વહેતા જીવમાં વેશ્યા કેટલી ?
૭૩. છ વેશ્યા પ્ર. ૭૪. બે ગુણસ્થાન કોનામાં હોય?
૭૪. છબસ્થા
વીતરાગમાં પ્ર. ૭૫. અરનાથ ભઘવાનના અવધિજ્ઞાની કેટલા? ૭૫. છવ્વીસસો પ્ર. ૭૬. ચરમશરીરી શબ્દનો પર્યાયવાચી નામ શું ? ૭૬. છેલ્લું શરીર પ્ર. ૭૭. ત્રણ વિકસેન્દ્રિયને સંઘયણ કયું?
૭૭. છેવટું પ્ર. ૭૮. ભ. ઋષભદેવ મોક્ષે ગયા પછી ભરત ચક્રી ૭૮. છ લાખ પૂર્વ ક્યારે ગયા ?
પછી