________________
પ્રશ્ન પેપર નં. ૧૦
૩૫૩
પ્ર. ૨૮. ગણધરને પહેલા શું આપી તીર્થકરો જ્ઞાન આપે ? ૨૮. સાધુપણું પ્ર. ૨૯. અનંત અવસર્પિણીને અનંત ઉત્સર્પિણી
૨૯. સાધારણ જેમાં સમાય?
વનસ્પતિ પ્ર. ૩૦. જે પ્રાણી હંમેશા બીજાના નામથી જ ઓળખાય? ૩૦. સાપની માસી પ્ર. ૩૧. છેદોસ્થાપનીય ચારિત્રનો એક પ્રકાર લખો ? ૩૧. સાતિચાર પ્ર. ૩૨. અધોલોક કેવડો છે ?
૩૨. સાત રાજથી
અધિક પ્ર. ૩૩. વધુમાં વધુ અબાધાકાળ કેટલો?
૩૩. સાત હજાર
વર્ષનો પ્ર. ૩૪. મિથ્યાત્વ દૂર થતાં શું લાભ થાય ?
૩૪. સાત બોલમાં
બંધ ન પડે. પ્ર. ૩૫. ધૃતરાષ્ટ્રને અંધાપો ક્યારે આવ્યો?
૩૫. સાપણીની
આંખ પૂર્વભવે વિધી
નાખી હતી. પ્ર. ૩૬. જે બેમાંથી આવે છે ને એકમાં જાય છે? ૩૬. સાતમી નરકના પ્ર. ૩૭. પારણામાં વજકુમારને ૧૧ અંગના જ્ઞાતા ૩૭. સાધ્વીજીએ
કોણે કર્યા? પ્ર. ૩૮. અમે ચાડી ખાવા ગયા ને ચારિત્ર લીધું. ૩૮. સારસ્વત, સાણ,
સારીક પ્ર. ૩૯. પંચ પરમેષ્ટિનું પ્રવેશદ્વાર કયું?
૩૯. સાધુપદ પ્ર. ૪૦. આત્યંતર પરિષદના ૧ હજાર દેવો કયા ૪૦. સાતમા ઈન્દ્રના હોય ?
ઇંદ્રને પ્ર. ૪૧. ગળે ગાંઠને પૂછડે પીંડો તે ઉપકરણ કોણ રાખે ? ૪૧. સાધુ-સાધ્વી પ્ર. ૪૨. શ્રાવક રોજ કોનું વાત્સલ્ય કરે ?
૪૨. સધર્મિકનું પ્ર. ૪૩. એક વિગયનું નામ લખો.
૪૩. સાકર પ્ર. ૪૪. અમને સંઘયણ ન હોય.
૪૪. સાતમી નરકને
સારસ્વત - લોકાંતિક
દેવલોકના