________________
૩૫૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૮. પ્રતિક્રમણમાં ચા નાસ્તાનો પાઠ કયો? ૮. સાતમું વ્રત પ્ર. ૯. મારા ચાર ગુણસ્થાન છે?
૯. સામાયિક
ચારિત્રના પ્ર. ૧૦. સિદ્ધ ભગવાન વિહાર કરે ત્યારે શું હોય? ૧૦. સાકાર ઉપયોગ પ્ર. ૧૧. સંસારને શેની ઊપમા અપાય છે ?
૧૧. સાગરની પ્ર. ૧૨. સમોસરણમાં અગ્નિખૂણામાં કોણ બેસે છે? ૧૨. સાધુ-સાધ્વી પ્ર. ૧૩. ભીંડાના નાથ કોણ?
૧૩. સાધુ-સાધ્વી પ્ર. ૧૪. શુક્લધ્યાનના ગુણસ્થાન કેટલા?
૧૪. સાત પ્ર. ૧૫. એક કર્મબંધ એવો છે કે જે સહેલાઈથી બંધાયને ૧૫. સાતા વેદનીય
સહેલાઈથી છૂટે ? પ્ર. ૧૬. અમારી ઉત્કૃષ્ટ સંખ્યા ૩૩ની છે?
૧૬. સાગરોપમની પ્ર. ૧૭. મારો બે જગ્યાએ સમાવેશ થાય છે? ૧૭. સાસ્વાદાન
ગુણસ્થાન સાસ્વાદન
સમકિત પ્ર. ૧૮. નાભિરાજાની પૌત્રીએ કેટલું તપ કર્યું? ૧૮. સાઈઠ હજાર
વર્ષ
પ્ર. ૧૯. અનાસક્તભાવ એ શું છે ? પ્ર. ૨૦. ૯00 જોજનનું પહોળું શું છે?
પ્ર. ૨૧. આઠ મંગલમાં એક છે ? પ્ર. ૨૨. નવા વર્ષે પરસ્પર બોલાય છે? પ્ર. ૨૩. ભાવથી ભક્તિ કરતાં ભયભીત કોણ થયા?
આયંબિલ કર્યા ૧૯. સાધુનું ખાણું ૨૦. સાતમું
અંતરદ્વિપ ૨૧. સાથીયો ૨૨. સાલ મુબારક ૨૩. સાત બેનો
સ્થૂલિભદ્રની ૨૪. સાલિનીપિયા ૨૫. સાધુ ૨૬. સાધુ વંદના ૨૭. સામાયિક
પ્ર. ૨૪. એક શ્રાવકનું નામ લખો. પ્ર. ૨૫. ઠુંઠા કોણ શોભે ? પ્ર. ર૬. મોટું માંગલિક કયું? પ્ર. ૨૭. નિવૃત્તિનું આભૂષણ કર્યું?