________________
પ્રશ્ન પેપર નં. ૮
૩૪૧
ક્ષેત્રો
છે. ૩૨. હું મરીને તીર્થકર બની શકું છું.
૩૨, રત્નપ્રભા
નરકના જીવો પ્ર. ૩૩. અમારી સંખ્યા નવની છે. (૨)
૩૩. રસ પ્ર. ૩૪. જે વીર મટીને વલ્લભ થાય છે?
૩૪. રમકવાસના
જુગલીયા પ્ર. ૩૫. જંબુદ્વીપમાં બે ની સંખ્યા છે તે કઈ?
૩પ. રવિ (જ્યોતિષી) (૨) પ્ર. ૩૬. અળસિયાંને મળે છે પણ અગ્નિને ન મળે તે શું? ૩૬. રસેન્દ્રિય પ્ર. ૩૭. અમારી લેયા કદી ફરતી નથી ?
૩૭. રત્નપ્રભા
નારકીના જીવો પ્ર. ૩૮. મારામાં ઉત્તર-દક્ષિમ ભરત જેવડા ૧૬ ખંડ ૩૮. રમકવાસનાં
સમાઈ શકે છે? પ્ર. ૩૯. હું સંયમની એક કિંમતી વસ્તુ છું? (૫) ૩૯. રજોહરણ પ્ર. ૪૦. બે અડદ બરાબર શું થાય ?
૪૦. રતિ પ્ર. ૪૧. આપણે રોજ કયા એકાવતારીના દર્શન ૪૧. રવિન્દ્ર
કરીએ છીએ? (૩) પ્ર. ૪૨. નિગોદના સાથી હે સિદ્ધો ! તમે છૂટ્યા ૪૨. રખડીએ
ને અમે ...છીએ? (૪) પ્ર. ૪૩. “વમેલું ઇચ્છે છે. એ વાક્ય કોના માટે ૪૩. રહમી માટે
વપરાયો છે ? પ્ર. ૪૪. નીલવંત પર્વતના એક કુટનું નામ લખો. (૫) ૪૪. રમ્યક કુટ પ્ર. ૪૫. એક વર્ષની છદ્મસ્થાવસ્યા કયા ચરમ
૪૫. રહનેમી શરીરની હતી? પ્ર. ૪૬. વર્તમાન ચોવીશીના એક તીર્થંકરના આગલા ૪૬. રઢબાહુ
ભવનું નામ ? પ્ર. ૪૭. વિદ્યાર્થીઓને બહુ ગમે છે તે શું?
૪૭. રજા પ્ર. ૪૮. નિર્માણ નામનું કાર્ય શું?
૪૮. રચના કરવાનું પ્ર. ૪૯. ૫૦૦ મુમુક્ષુ સાથે કયા આચાર્ય સંયમી ૪૯. રત્નપ્રભસૂરિ
બન્યા ? (૬)