________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
૧૬. નંદા શેઠાણી
૩૦૪
પ્ર. ૧૬. ઠંડા કલેજે બરફ જેવું કામ કર્યું ?
પ્ર. ૧૭. છઠ્ઠા અંગસૂત્રમાં ૧૫મા અધ્યયનનો ફળનું નામ શું ?
૧૭. નંદિ ફળ
પ્ર. ૧૮. છઠ્ઠા અંગસૂત્રમાં ૧૩મા અધ્યયનનો અધિકાર શું ? ૧૮. નંદ મણીયાર
પ્ર. ૧૯. હું કષાયને પ્રદિપ્ત કરનાર છું ?
૧૯. નોકષાય
પ્ર. ૨૦. અમે તીર્થંકરના કલ્યાણકો ઉજવીએ છીએ ?
૨૦. નવ લોકાંતિક
૨૧. નામ કર્મની
૨૨. નવપદની ૨૩. નિગોદ
પ્ર. ૨૧. અમારી પ્રકૃતિ ૯૩ છે ?
પ્ર. ૨૨. મયણા-શ્રીપાલે જેની આરાધના કરો ?
પ્ર. ૨૩. આત્મા દુ:ખીમાં દુઃખી થાય છે તે સ્થળ ? પ્ર. ૨૪. એક સુતારનું નામ જે ભાવી તીર્થંકર થયા ?
પ્ર. ૨૫. પાંચ જ્ઞાનનો મારામાં વિસ્તાર છે ?
પ્ર. ૨૬. બાલ તપસ્વીનું નામ શું ?
પ્ર. ૨૭. ઇર્ષાના કારણે મુનિ ત્યાં ગયા ? પ્ર. ૨૮. દશ પચ્ચખાણમાં એક પચ્ચખાણ છું ?
પ્ર. ૨૯. પુણ્ય એટલા પ્રકારે બંધાય ? પ્ર. ૩૦.
આ અવસર્પિણી કાળના પહેલા રાજા ?
પ્ર. ૩૧. સેવાભાવી મુનિનું નામ ?
પ્ર. ૩૨. હું સૂર્યપાક રસોઈ બનાવતો હતો ? પ્ર. ૩૩. વર્તમાન ચોવીશીનાં એક તીર્થંકરના પિતાનું નામ ?
પ્ર. ૩૪. લોગસ્સ સૂત્રનું શાસ્ત્રીય નામ શું ? પ્ર. ૩૫. રાત્રિભોજન કરવાથી જેવું પડે છે ?
પ્ર. ૩૬. મારા પાંચ પ્રકાર છે ?
લેશ્મામાંની હું એક છું ?
મારે ૪ લાખ યોની છે ?
પ્ર. ૩૭. પ્ર. ૩૮.
પ્ર. ૩૯. જૈનધર્મનો શાશ્વત મંત્ર કયો ?
પ્ર. ૪૦. લોક ભીરૂતાએ નરકે ગયા ?
પ્ર. ૪૧. અમે બીજા આંતરમાં રહીએ છીએ ?
૨૪. નયસાર
૨૫. નંદીસૂત્ર ૨૬. નાગકેતુ
૨૭.
૨૮. નવકારસી
૨૯. નવ
૩૦. નાભિરાજા
૩૧. નંદીષેણ
૩૨. નળરાજા
નેપાળ દેશમાં
૩૩. નાભિરાજા
૩૪. નામસ્તવ
૩૫. નરકમાં
૩૬. નિંદ્રાના
૩૭. નીલ લેશ્યા
૩૮. નરકની
૩૯. નવકાર
૪૦. નાગેશ્રી
બ્રાહ્મણી
૪૧. નાગકુમાર