________________
બ્રહ્મચય ( શિયળ )ની નવ વા
૫ પાંચમા મહાવ્રતની પાંચ (૨) રૂપ, (૩) રસ, (૪) ગંધ અને (૫) મૂર્છા ન રાખવી.
૨૩
ભાવના (૧) શબ્દ, સ્પર્શ એ પાંચ ઉપર
પાંચ આચાર
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યોચાર એ પાંચ આચારી છે.
૧ જ્ઞાનાચારજ્ઞાન ભણે-ભણાવે, જ્ઞાન, જ્ઞાનનાં સાધના અને જ્ઞાનની આશાતના ન કરે.
૨ દર્શાનાચાર-દર્શન એટલે સમ્યક્ત્વ, શ્રહા. દેવ-ગુરુભ્રમમાં દૃઢ શ્રદ્ધા રાખવી તે. તેઓની આશાતના ન કરવી. ૩ ચારિત્રાચાર-ચારિત્ર એટલે સંયમ, મન-વચનકાયાથી ચારિત્રમાં સ્થિર રહેવું; અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવુ. વિરાધના ન કરવી તે.
૪ તપાચાર-છ પ્રકારે બાહ્ય તપ અને છ પ્રકારે અભ્ય તર તપ કાઈપણ જાતની અભિલાષા વિના કૈવલ કમની નિર્જરા માટે જ કરવા તે.
૫ વીર્યાચાર-જ્ઞાન-દન-ચારિત્ર અને તપ આદિ
આચારામાં મન-વચન-કાયાના મળના
ઉપયાગ કરવા.
આત્માના મળને ગેાપવવું નહિ.
બ્રહ્મચર્ય (શિયળ) ની નવ વાડે નહિ-હ-નિસિન્નિ-ચિ-કાતર-પુત્રીજિયે શનિ 1 अइमायाहार - विभूसणा य नव નમવેર-નુત્તીો ।।