________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
-
-
૧૦ પ્રકારે યધિમ
૧ ક્ષમા-ક્રોધ ન કરે, ક્ષમા રાખે. ૨ માર્દવ–માન ન રાખે, નમ્રતા રાખે. ૩ આજીવ-માયાને ત્યાગ, સરળતા રાખે. ૪ મુક્તિ–નિર્લોભતા, લેભને ત્યાગ. ૫ ત૫-ઈચ્છાને ધ, મમતા ન રાખે. ૬ સંયમ-સત્તર પ્રકારે સંયમ પાલે. ૭ સત્ય-સાચું બેલે, જુઠું ન બોલે.
૮ શૌચ-શરીરની સ્વચ્છતા માટે હાથ વગ વગેરે ધાયા ન કરે, તે દ્રવ્ય શૌચ. દેષ રહિત આહાર લે અને આત્માના શુદ્ધ પરિણામ રાખે તે ભાવ શૌચ.
૯ આચિન્ય–સમગ્ર પરિગ્રહ ઉપર મૂચ્છીને ત્યાગ.
૧૦ બ્રહ્મચર્ય—નવ પ્રકારે ઔદારિક તથા નવ પ્રકારે વેદિય સંબંધી મૈથુનને ત્યાગ.
નવ પ્રકારે દારિક-મન, વચન અને કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવતાને ભલે જાણ નહિ.
નવપ્રકારે વેકિય-મન-વચન-કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવનારને ભલો જાણ નહિ.
૧૨ ભાવનાઓ-૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિવ, ૭ આશ્રવ ૮ સંવર ૯ નિજેરા, ૧૦ લેકરવભાવ, ૧૧ સમ્યકત્વ અને ૧૨ ધર્મભાવના,