________________ 286 કિટ્ટિકરણોદ્ધા 1) સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 5) તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. 6) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 7) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટિઓ વિશેષાધિક છે. 8) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. 9) તેના કરતા સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. સંવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રયાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિનો ઉદયવિચ્છેદ થાય છે, અર્થાત્ ઉદયનો ચરમસમય થાય છે ૩)સંજવલન ત્રણનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 50 દિવસ પ્રમાણ થાય છે. 4) સંજવલન ત્રણની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન 40 માસ પ્રમાણ થાય છે. 5) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિબંધ વર્ષપૃથક્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. પ્રકૃતિ સ્થિતિબંધ સ્થિતિસત્તા સંજવલન ત્રણ | અંતર્મુહૂર્ત ન્યૂન 50 દિવસ | અંતર્મુહૂર્ત ન્યૂન ૪૦માસ શેષ ઘાતી ત્રણ વર્ષપૃથક્વ સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ સંખ્યાતા હજાર વર્ષ અસંખ્યાતા હજાર વર્ષ 9) સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિના પ્રથમસ્થિતિની ચરમાવલિકાના દલિક અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલિક સિવાયના સર્વ દ્રવ્યનો નાશ થાય છે એટલે યથાસંભવ અન્યત્ર સંક્રમી શેષ