SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્ટિ કયાંય સ્વીકૃત નથી કરાઇ, પણ ઇચ્છાનિરોધના લક્ષ્યપૂર્વકની શરીરની આવશ્યકતાનું પોષણ શાસ્ત્રમાં વિહિત કરાયેલું છે. માટે તપ કરવા માટે જે બેરોમીટર બતાવ્યું છે, તે આ છે. (a) તપ કરતાં દુર્બાન (સંકલેશ) વધવું ન જોઇએ. (b) મન-વચન-કાયાની શક્તિ અથવા ઇન્દ્રિયોની સક્ષમતા (ધર્મસાધનસ્વાધ્યાયાવહિંસારિતાર્યપ્રવૃત્તિ: નિ લીયતે) ક્ષીણ ન થાય તેવો જ તપ કરવો જોઇએ અથવા તો જ્યાં (a) બ્રહ્મચર્યનું પાલન. (b) પરમાત્મા-ગુરુની ઉપાસના. (૯) કષાયોનો ઘટાડો. (4) જિનાજ્ઞાની સાપેક્ષતા સિતત પ્રભુની આજ્ઞાનું અનુસંધાન = આજ્ઞા મુજબ મારે વર્તવું છે એવો તીવ્ર સંકલ્પ હોય તે જ તપ વાસ્તવિકતામાં શુદ્ધ કહેવાય છે.
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy