SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) કરી. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબે. ૧) અરિહંતપદની આરાધના ૨૦-૨૦ ઉપવાસ ક૨વા દ્વારા ૨૦ વા૨ ૨) ૧ થી ૨૪ ભગવાનની આરાધના માટે ક્રમશઃ ૧,૨,૩,૪,૫... ૨૪ ઉપવાસ ક્ય. એ પછી ૨૪માં ભગવાનથી પહેલા ભગવાન સુધીના ઊંધા ક્રમથી આરાધના પણ એ જ રીતે કરી. ૩) એકવાર સુરતમાં ૨૬૦ દિવસમાં જ ૨૦૮ ઉપવાસ ò. ૪) એકવા૨ પૂના શહે૨માં ૧૩૫ દિવસમાં કુલ ૧૧૬ ઉપવાસ ક્ય. ૫) વર્ધમાનતપની ૬૧ મી ઓળીમાં શરૂઆતના ૨૯ દિવસમાં ૭ છઠ્ઠ (૧૪ ઉપવાસ) ૨ અટ્ટમ, (૬ ઉપવાસ) અને ૯ આંબિલ ક્ય એટલુ જ નહિ. ગિરનારતીર્થની ૯૯ યાત્રા કરી. આજ ઓળીમાં અંતે અઢાઇ કરી. તેમાં જામકંડોરણાથી જૂનાગઢનો છ'રીપાલિત સંઘ, વ્યાખ્યાનાદિ જવાબદારી નિભાવી. તેમાં માત્ર એકજ વાર પાણી વાપર્યુ. ૬) ‘નમો સિદ્ધાણં' પદની આરાધના માટે પાંચ અઠ્ઠાઇ કરી. ૭) ૫૮ મી ઓળીમાં ૭ છઠ્ઠુ અને ૨ અઠ્ઠમ ક૨વા સાથે શત્રુંજયની ૧૨૦ યાત્રા કરી. ૮) ૫૯, ૬૦, ૬૧ અને ૬૪ આ ચાર ઓળીઓ છઠ્ઠના પારણે છઠ્ઠ ક૨વાપૂર્વક કરી. • ૯) ૬૫-૬૬ મી ઓળી એકાંતરે ઉપવાસથી કરી. એમની ઉપવાસની તપશ્ચર્યાનો કોઠો. ૩૦ ઉપવાસ | ૨૪ ૨૨૩૨૨૨૦૨૧ ૨૦ ૧૯ |૧૮૩ ૧૭ |૧૬ | ૧૫ ૧૪|૧૩ ૧૨ | ૧૧ | ૧૦ ૧ વાર ૧ ૨ ર ર ર ૨ ૨ ૨ ૨ ર ૨૦ ૨ ८ ८ 6 ૯ ઉપવાસ ૩ વાર ૩) ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે. • આખા જીવન દરમ્યાન કુલ ૧૩૧ નવપદની ઓળીઓ કરી. દીક્ષાથી માંડી ૨૦ વર્ષ સુધી ચાતુર્માસ પ્રવેશ દિનથી માંડી તે ક્ષેત્રમાંથી વિહાર થાય ત્યાં સુધી સળંગ આંબિલ ક્યું. ૧૦૩૬ ૦. ૩ ૨ જ ર == ૬ ૫ | ૪ |‹ ૩ • વ્ ૫| ૬ |૪૩૨૨૦૪ ૧ કુલ ૩૦૦૧ ઉપવાસ ર્યા. ૧૩૨૫
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy