________________
પહોરે ૧,૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપવાળાં ભગવાને દીક્ષા લીધી.
બીજે દિવસે ચક્રપુર નગરમાં વ્યાઘ્રસિંહ રાજાને ઘે૨ ૫૨માત્ર વડે ભગવાનનું પારણું થયું.
કેવલજ્ઞાન ઃ : ૧૬ વર્ષ છદ્મસ્થાવસ્થામાં વીતાવી પ્રભુ પુનઃ સહસ્રામ્રવનમાં પધાર્યા. તિલક વૃક્ષ નીચે કાઉસગ્ગ કરતાં, છટ્ઠ તપ તપસ્વી પ્રભુને ચૈત્ર સુદ૩ કૃત્તિકા નક્ષત્રમાં કેવલજ્ઞાન અપાયું. ગંધર્વ યક્ષ અને બલા યક્ષિણી પ્રગટ થયાં.
નિર્વાણ ઃ કેવલજ્ઞાન પછી ૨૩,૭૩૪ વર્ષ વીતતાં, પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ સાધુઓ સમેત અનશન સ્વીકારી માસને અંતે વૈશાખ વદ-૧ (ચૈત્ર વદ-૧) કૃત્તિકા નક્ષત્રના યોગમાં ૬ઠ્ઠા ચક્રવર્તી ૧૭મા તીર્થંકર પ્રભુ નિર્વાણ પામ્યાં.
૫૭
જૈન તીર્થંકર ચરિત્ર