SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પમ્ | ૮૭ પ્રત્યાખ્યાનીય ૪, તિર્યંચગતિ, | ૧) ૬ ઢાં વગેરે ગુણસ્થાનકો તિર્યંચાયુષ્ય, નીચગોત્ર, | મનુષ્યને જ હોય છે. તેથી પમા | ઉદ્યોત આ ૮નો ગુણસ્થાનકને અંતે તિર્યંચયોગ્ય ઉદય વિચ્છેદ. પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૨) પમા વગેરે ગુણસ્થાનકે રહેલ મનુષ્યને ગુણના કારણે નીચગોત્રનો ઉદય હો તો નથી. તિર્યંચને નીચ ગોત્રનો ઘુવોદય હોય છે. તેથી છઠ્ઠા વગેરે ગુણસ્થાનકે નીચગોત્રનો ઉદય હોતો નથી. તેથી પમા ગુણસ્થાનકે નીચગોત્રનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૩) ઉદ્યોતનો ઉદય સ્વાભાવિક રીતે તિર્યંચને જ હોય છે. તેથી પમા ગુણસ્થાનકે તેનો ઉદયવિચ્છેદ કહ્યો છે. સાધુને ઉત્તરક્રિય અને આહારક શરીરમાં ઉદ્યોતનો ઉદય સંભવે છે, પણ તેની વિવક્ષા કરી નથી. ૪) ૬ઢા ગુણસ્થાનકે સર્વવિરતિ હોય છે. પ્રત્યાખ્યાનીય ૪ના ઉદયથી સર્વવિરતિ મળતી નથી. તેથી પમા ગુણસ્થાનકને અંતે પ્રત્યાખ્યાનીય ૪નો ઉદયવિચ્છેદ થાય છે. | ૮૧ |આહારક રનો ઉદય વધે. ૧) આહારક શરીર ચૌદપૂર્વધર થિણદ્ધિ ૩, આહારક ૨ મુનિ જ બનાવે છે. તેથી ૬ઢા આ પનો ઉદયવિચ્છેદ ગુણસ્થાનકે આહારક રનો ઉદય વધે છે. ૨) લબ્ધિ ફોરવવાની ઇચ્છા એ પણ પ્રમાદ છે. તેથી ૭મા વગેરે ગુણસ્થાનકે આહારક શરીર ૯૯૪ Dઈ જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન... ૬ઠું
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy