SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ / પડિલેહા ईजे चाप्यश्वमेधेन ययातिरिव नाहुषः । अन्यैश्च बहुभिर्धीमान् क्रतुश्चाप्त दक्षिणैः || पुनश्च रमणीयेषु वनेषूपवनेषु ના दमयन्त्या सह नला विजहारामरोपमः ॥ जनयामास च नलेा दमयन्त्यां महामनाः । इन्द्रसेन सुतं चापि इन्द्रसेनां च कन्यकाम् ॥ एवं स यजमानश्च विहरंश्च नराधिपः । रक्षवसुसपूर्णां वसुधां वसुधाधिपः ॥ ५७-४४ ५७-४५ ५७-४६ ५७-४७ (મહાભારત) • દેવતાઓએ નળરાજાને આઠ વરદાન આપ્યાં તે એવી રીતે કે ઇન્દ્રે યજ્ઞમાં પેાતાનું પ્રત્યક્ષ દેખાડવું તથા પરમ શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ. અગ્નિએ નળરાજા જ્યાં ઈચ્છા કરે ત્યાં પેાતાને ઉત્પન્ન થવું અને પેાતાના સરખા પ્રકાશમાન શ્રેષ્ઠ લેાકની પ્રાપ્તિ યમરાજાએ અન્નરૂપી રસ તથા ઉત્કૃષ્ટ ધર્મમાં સ્થિતિ અને જળના રાજ વરુણુ દેવતાએ જ્યાં નળ ઇચ્છા કરે ત્યાં પાતાએ જળરૂપ થવું તથા 'ઉત્તમ સુગંધવાળા પુષ્પની માળા આપી. એ પ્રમાણે ચારે દેવતાઓ નળ રાજાને ખુબ્બે વરદાન આપીને સ્વર્ગ પ્રત્યે ગયા ત્યારે સર્વ રાજએ પણ નળ તથા દમયંતીના વિવાહ થયા તે જાણી હયુક્ત થઈને જેવી રીતે આવ્યા હતા. તેવી રીતે પાછા પાતાતાના દેશ પ્રત્યે ગયા. મેટા મનવાળા ભીમરાજાએ નળ અને દમયંતીને વિધિપૂર્વક વિવાહ કર્યો ત્યાર પછી બે પગવાળાં મનુષ્યામાં શ્રેષ્ઠ પેાતાના મનમાં અત્યંત હર્ષીયુકત થયેÀા અને સૂર્ય સરખા પ્રકાશમાન નિષધ દેશને રાજા નળ પેાતાની ઇચ્છા પ્રમાણે ભીમરાજાની પુરીમાં રહ્યા પછી રાજાની રજા લઈને પેાતાના શહેર પ્રત્યે ગયા. ધર્મકરીને પ્રજાનું પાલન કરતા તેમને પાતામાં પ્રીતિયુક્ત કરતે હતા. નળ, યયાતિ તથા નહુષ રાજાની પેઠે અશ્વમેધ અને ખીજા પણ ઘણી દક્ષિણુએ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy