SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું પગેરું / ૭૭ સર્વને સંહાર કરતા, વરે અગ્નિ ભગવાન; નિયમ રાખે સર્વને ને, ધર્માધર્મ લખે જેહ. એવા યમને વર શ્યામા, કહું નિઃસંદેહ. ૧૧-૧૧ ધર્મ ધારે ધ્યાનમાં ને, સુર અસુરને રાય, વરે મહિલા તેહને તે કાર્ય સિદ્ધ થાય. ૧૧-૧૨ કપાલમાં અગ્રણી વરુણ એવું નામ; વર કન્યા તેહને થાયે સહુ શુભ કામ. ૧૧-૧૩ એવી કન્યા કેણુ જે દેવ મૂકી વરે નર; અજ્ઞાન જાણે તેહને, લહું નહિ ખાળ ને માનસસર. ૧૧-૧૪ મારામાં જે સ્નેહ તુંને, કહ્યું માને મારું; શંકા સહુ નિવ કિજે, રૂડું તેમાં ધારું. ૧૧-૧૫ (નળાખ્યાન) (3) તતો વપૂરું વા સમયન્તી સુસ્મિતા | प्रत्याहरन्ती शनकैनल राजानमब्रवीत् ॥ ५६-१८ उपायोऽयं मया दृष्टो निरपायो नरेश्वर । येन दोषो न भविता तव राजन् कथंचन ॥ ५६-१९ " (મહાભારત) “દમયંતી નેત્રમાં અશ્રુ આવવાથી વ્યાકુળ વાણીએ નળરાજાને ઉત્તર આપતાં આસ્તેથી બેલી કે, “હે મનુષ્યોના રાજા ! મેં તમને પરણવાને ઉપાય જાણે છે જેને કરીને તમને કશે દેષ લાગશે - - - - (ભાષાંતર) ધીમેથી તવ નારી બેલી, કરું સ્વામી ઈમ, . વ્યાકુળ ચિત્તથી શું કહ્યું, પણ સર્વ થાશે ક્ષિમ ૧૧૩
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy