________________
નળાખ્યાનનું પગેરું / ૭૭ સર્વને સંહાર કરતા, વરે અગ્નિ ભગવાન; નિયમ રાખે સર્વને ને, ધર્માધર્મ લખે જેહ. એવા યમને વર શ્યામા, કહું નિઃસંદેહ. ૧૧-૧૧ ધર્મ ધારે ધ્યાનમાં ને, સુર અસુરને રાય, વરે મહિલા તેહને તે કાર્ય સિદ્ધ થાય. ૧૧-૧૨
કપાલમાં અગ્રણી વરુણ એવું નામ; વર કન્યા તેહને થાયે સહુ શુભ કામ. ૧૧-૧૩ એવી કન્યા કેણુ જે દેવ મૂકી વરે નર; અજ્ઞાન જાણે તેહને, લહું નહિ ખાળ ને માનસસર. ૧૧-૧૪ મારામાં જે સ્નેહ તુંને, કહ્યું માને મારું; શંકા સહુ નિવ કિજે, રૂડું તેમાં ધારું. ૧૧-૧૫
(નળાખ્યાન) (3) તતો વપૂરું વા સમયન્તી સુસ્મિતા |
प्रत्याहरन्ती शनकैनल राजानमब्रवीत् ॥ ५६-१८ उपायोऽयं मया दृष्टो निरपायो नरेश्वर । येन दोषो न भविता तव राजन् कथंचन ॥ ५६-१९
" (મહાભારત) “દમયંતી નેત્રમાં અશ્રુ આવવાથી વ્યાકુળ વાણીએ નળરાજાને ઉત્તર આપતાં આસ્તેથી બેલી કે, “હે મનુષ્યોના રાજા ! મેં તમને પરણવાને ઉપાય જાણે છે જેને કરીને તમને કશે દેષ લાગશે
- - -
- (ભાષાંતર)
ધીમેથી તવ નારી બેલી, કરું સ્વામી ઈમ, . વ્યાકુળ ચિત્તથી શું કહ્યું, પણ સર્વ થાશે ક્ષિમ ૧૧૩