________________
૫૦ | પડિલેહા જગ્યાએ ઉત્પત્તિ, વિનાશ, પરિહાર, અવસ્થિત, નિત્ય, અપાય, સ્વરૂપ, પ્રકૃતિ, વિશેષ, ઉપનિીત, સુખદુઃખાનુભવનું સ્વરૂપ વગેરે સાંખ્યદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક મંડળીમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ સમવાય, પદાર્થ, રૂપનિરૂપણ, અવસ્થિત, ભિન્નગુણ અવયવ વગેરેની પ્રરૂપણું કરનાર વૈશેષિક દર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ પ્રત્યક્ષ, અનુમાન, પ્રમાણુ, છ નિરૂપિત નિત્ય જીવાદિ નથી, સર્વસવાદ પદ, વાક્ય, પ્રમાણદિવાદી મીમાંસાદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક જગ્યાએ પ્રમેય, સંશય, નિર્ણય, છલ જાતિ, નિગ્રહ સ્થાનવાદી તૈયાયિકદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ જીવાજીવાદિક પદાર્થમાં રહેલા દ્રવ્યથિત પર્યાય, નવ નિરૂપણ, વિભાગ, નિત્ય, અનિત્ય વગેરે જૈનદર્શન અનેકાન્તવાદની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક જગ્યાએ પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, આકાશ, સંગ વિશેષથી ઉત્પન્ન થયેલ ચૈતન્ય વગેરે વિશે વાદ કરનાર લકાયતિકવાદની વ્યાખ્યાઓ ચાલતી હતી.'
એક બાજુ જેમ શાસ્ત્રચર્ચા કરનાર બુદ્ધિશાળી છાત્રાનું ચિત્ર કવિએ દેર્યું છે તેમ બીજી બાજુ ઠોઠ છાત્રાનું ચિત્ર દોરતાં કવિ લખે છે,
માત્ર ખાવાપીવામાં રસ ધરાવનાર તે છાત્રો કેવા હતા ? વાંકા વાળને હાથથી સરખા કર્યા કરનાર, નિષ્ફરપણે પગ ઠેકીને ચાલવાવાળા, પહોળા શરીરવાળા, ભુજાઓની ઉન્નત ટચવાળા, પારકાને ત્યાંથી ભોજન મેળવી હષ્ટપુષ્ટ માંસપૂર્ણ શરીરવાળા, મેટી મૂછવાળા, ધર્મ, અર્થ અને કામથી રહિત, કંઈક બાળવયમાં અને કંઈક યૌવનવયમાં આવેલા, બંધુ મિત્ર તથા ધનથી દૂરથી ત્યજાયેલા, પારકી યુવતીઓ સામે જોવાને મનવાળા, પિતે સ્વરૂપવાન અને સૌભાગ્યવાળા છે એ ગર્વ ધરાવનારા, ઊંચું મુખ અને ઊંચી આંખે કરવાની ટેવવાળા હતા.'
જેમ છાત્રાલયમાં દેશદેશના છાત્રો હતા તેમ બજારમાં દેશદેશના