SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ / ડેલહા એને ‘કાચ' તરીકે ઓળખાવે છે તથા મત્સ્યના પ્રસ ંગને હજુ પણ સંભાર્યા કરે છે. તેમાં ખુંને પાત્રોનું ગૌરવ સચવાતું નથી, મહાભારતની અને તેને અનુસરીને ભાલણે આપેલી ટહેલ વધારે ગૌરવવાળી છે. પ્રેમાનંદની હેલ અને સુદેવે આવીને દમયંતીને આપેલા અહેવાલ એ બન્નેનું શ્રેતાઓના મનેાર...જન કરવાના હેતુથી જ નિરૂપણુ થયેલું વિશેષ લાગે છે. ૫૩ મા કડવામાં, કવિએ સુદેવ ઋતુપ ને ક કાત્રી આપે છે ત્યાંથી તે બાહુકના દેડમાંથી કલિ નીકળી જાય છે ત્યાં સુધીના પ્રસંગતું, વિગતે આલેખન કર્યું છે. ‘નળાખ્યાન’નું આ સૈાથી લાંબ્રુ ૧૨૬ કડીનું કડવુ છે. આખુ કડવુ. પાતાના શ્રોતાજનાના મનેારજનાથે પ્રેમાનંદે લખ્યુ` હેાય. એમ લાગે છે. એથી એમાં હાસ્યરસ ઠીકઠીક નિષ્પન્ન થયા છે. એમાં કવિના જમાનાના ગુજરાતનું પ્રતિબિમ્બ પણ ઠીકઠીક પડયું છે. મહાભારત કરતાં ઘણુ` ભિન્ન નિરૂપણ પ્રેમાનંદે અહીં કર્યું છે. એમાં એની રસનિરૂપણુની અને તાદશ ચિત્રો ખડાં કરવાની શક્તિનું આપણને અચ્છુ દર્શન થાય છે; પણ તેમ કરવા જતાં, એણે પેાતાની કવિતાને જે હાનિ પહેાંચાડી છે અને ઔચિત્યનું ભાન ગુમાવ્યું છે તે પણુ જોઈ શકાય છે. ઋતુપર્ણની કામલેાલુપતાનું, બાજુક અને પજવે છે તેનું, સ્વયંવરમાં જતાં અટકાવવા માટે ઋતુપણુ રાણીઓને મારે છે એનું, ઋતુપના ધાડાઓનુ, બાહુક રથ હાંકતી વખતે જે વાંધા પાડે છે તેનુ, અને અંતે નગરમાંથી રથ નીકળે છે તેનું પ્રેમાનન્દે હાસ્યરસિક નિરૂપણુ કર્યું છે. અહી બાજુક ઋતુપર્ણનું અપમાન વારેવારે કરે છે, એને ‘નિલ'જ્જ', ‘ઝેરી', અને 'વિષયી' કહી, એને કાગડાની ઉપમા આપી ઉતારી પાડે છે તથા ધાડાને ગાળ આપી તે દ્વારા ઋતુપર્ણ ને ગાળ આપે છે—એવું પ્રેમાનંદનું નિરૂપણ શ્રોતાઓને તા ૫ક્તિએ પતિએ હસાવવાનું, પણ તેથી તે પ્રેમાન ંદને કવિ તરીકે, ચડાવવાને બદલે નીચે જ પાડે છે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy