SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામીને !! રાસ / ૧૪૯ (જેમણે પેાતાનાં નયન, વદન અને હાથપગ રૂપી કમળા વડે કમળાને પાણીમાં નાખી દીધાં છે, જેમનુ` તેજ એટલું બધું ચિઢયાતું છે કે જે વડે એમણે તારા, ચંદ્ર અને સૂરજને આકાશમાં ભમતા કરી દીધા છે, પેાતાના રૂપ વડે જેમણે કામદેવને શરીરરહિત કરી નાખ્યા છે, અને ધીરતામાં મેરુપર્યંતની અને ગાંભીયમાં સિંધુની સુંદરતાને આછી કરી નાખી છે. ) ચૌદ વિદ્યાના જાણકાર, ઉત્તમ ગુણ્ણાના સમૂહથી મનેાહર, રૂપમાં જાણે ખીજા ઇન્દ્ર ડાય એવા ઇન્દ્રભૂતિની તેજસ્વી આકૃતિ જોઈને લોકા ખેાલતા કે જાણે કલિની ખીકથી બધા ગુણા એમનામાં એકત્ર થયા ન હેાય | પિપ્બવિ નિરૂવમ રૂવ જાસ જપે કિચિય, કલિભીત ઈત્ય હેલ્યા સચિય. જણ એકાકી ગુણ ઇન્દ્રભૂતિની વિદ્યાનું તેજ એટલુ બધુ` હતુ` કે એની આગળ કાઈ વિદ્વાન, દેવાના ગુરુ બૃહસ્પતિ કે અસુરાના ગુરુ કવિ શુક્રાચાય પણ ટર્કી ન શકતા. ઇન્દ્રભૂતિ પેાતાના પાંચસે ગુણવાન શિષ્યાના પરિવાર સાથે ચાલે છે. તેએ હમેશાં પેાતાની મિથ્યાબુદ્ધિથી માહિત થઈ યજ્ઞકા કરે છે, પણ ભવિષ્યમાં એમની એ છલપ્રવૃત્તિ દૂર થશે અને તે એમનાં ચારિત્ર્ય, જ્ઞાન અને દર્શનને વિશુદ્ધ કરશે. નહિ બુધ નહિ ગુરુ કવિ ન કાઈ જસુ આગલ રહિએ, પચસયા ગુણુપાત્ર છાત્ર હિડ પરવરિ; કરે નિરાંતર યજ્ઞકર્મ મિથ્યામતિ માહિય,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy