SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રી વિજયપદ્મસૂરિકૃત નિજ ધર્મ ખાધક કીંમતી એસડ ઘણાંએ વાપરે, તાએ સુધરવા માંહિ શકાક્ષણિક ચિંતા શીદ કરે? ૪૧ અર્થ:--હે જીવ! તું જે સીવીલ સર્જન એક દિવસના બે બે હજાર રૂપી ×ી લે તેટલી જ઼ી આપીને પણ તેની પાસે પૂરતી કાળજી રાખીને ઉપચારા (દવા ) કરાવે છે તથા પેાતાના ધર્મને આધા કરનારી ઘણા પ્રકારની કીંમતી દવાઓ પણ વાપરે છે. આટલી આટલી ી આપર્વા છતાં તથા ધર્મઆધક કીંમતી દવાઓ વાપરવા છતાં પણુ શરીર સુધરવામાં શકા રહેલી છે, કારણકે શરીરને દુ:ખ આપનાર અશાતા વેદનીય કર્મોના ઉદય વિગેરે નિમિત્તો જે બળવાન હાય તા દવાઓની અસર થતી નથી, તા આવા પ્રકારના નાશવંત શરીર માટે ક્ષણે ક્ષણે હે જીવ! તું શા માટે ચિંતા કર્યા કરે છે? આ અનિત્ય શરીર માટે ચિંતા કરવાની કંઇ જરૂર નથી. એટલી ચિંતા-આત્માને નિર્મલ કરવા માટે જરૂર કરવી જોઇએ. ૪૧ શરીરની ખાખતમાં આ પ્રમાણે વિચારવું, એમ કહે છે— જરૂર આવી બાલચેષ્ટા દુર્ગતિને આપતી, આવા વિચારે બુધ જનાને ત્યાં નરજ મમતા થતી; તેઓ વિચારે એમ આની મદદથી મુક્તિ મલે, તેથી કરી પાંચે શરીરમાં મુખ્ય કીધું જિનવરે. ૪ર અ:-ઉપર જણાવી તેવી શરીરને માટે દોડધામ કરવાની ખાલ ચેષ્ટાઓ એટલે અજ્ઞાનીને ઉચિત કાર્યો નરકગતિ તથા તિર્યંચ ગતિ જેવી દુર્ગંતિ એટલે ખરાબ ગતિને આપે
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy